Book Title: Mahavir swamino Sanyam Dharm Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 6
________________ નિવેદન આ ગ્રન્થ પ્રસિદ્ધ જૈન આગમ સૂત્રકૃતાંગના છાયાનુવાદ છે. એટલે કે, મૂળ ગ્રન્થની પૂરેપૂરી છાયા પ્રામાણિકપણે સધરાય એ દિષ્ટ રાખી, મૂળ ગ્રંથના વિષયાનુ સ્વત ંત્ર શૈલીથી આમાં સંપાદન કરવામાં આવ્યું છે. આ શૈલી ગ્રહણ કરવાનું સૂઝ્યું તે। આ વિચારથી કે મૂળ ગ્રન્થ નહિ નહિ તેય ૨૦૦૦ ઉપર વરસના જૂના ગણાય. તેની શૈલી — પુસ્તકરચના તથા વિષયનિરૂપણું વગેરે — સૌ રીતે તે જમાનાને યાગ્ય હોય. આજે એ જ શૈલીનેા ગ્રન્થ : - આ લોકપ્રિય થાય. આ માળાના પ્રધાન ઉદ્દેશ તા આ આપણા જૂના અમૂલ્ય વારસાને આજે સમાજગત કરવાને હાઈ, શૈલીભેદ કરવા જ ઘટે. એ પરથી આ અનુવાદનું સ્વરૂપ સૂઝયું. એ સ્વરૂપ લેકપ્રિય, સકળ છે કે કેમ એ અભ્યાસીગણ જણાવે એવી વિનંતી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 282