________________
GOOD-BYE
• शुश्रूषस्व गुरून् कुरु प्रियसखी - वृत्तिं सपत्नीजने, भर्तुर्विप्रकृताऽपि रोषणतया, मा स्म प्रतीपं गमः । भूयिष्ठं भव दक्षिणा परिजने, भोगेष्वनुत्सेकिनी, यान्त्येवं गृहिणीपदं युवतयो, वामा कुलस्याधय : ॥ શકુંતલાને વિદાય આપતા
કણ્વ ઋષિ કહે છે –
વડીલોની સેવા કરજો
શોક્યની પ્રિય સખી બનીને રહેજો.
પતિથી ક્યારેક નારાજ થાય
તો પણ ગુસ્સાથી એમનું કાંઈ પ્રતિકૂળ ન કરતી.
એમનો વિરોધ ન કરતી.
પરિવાર પ્રત્યે ખૂબ સ્નેહાળ બનજે
સુખભોગમાં પાગલ ન બનતી.
બેટા,
આ રીતે જ યુવતીઓ ગૃહિણી બને છે.
આનાથી વિપરીત હોય
એ તો ઘરની આધિઓ (Diseases) જ બને છે.
X
X
અભિજ્ઞાન શાકુંતલ (મહાકવિ કાલિદાસ)
X
X
तत्प्रसादेऽप्यनुत्सेकः तदन्यैरप्रजल्पनम् । परवेश्मन्ययानं चा – लङ्कृतिर्योषितामियम् ॥
=
શ્રીષેણ રાજા
પોતાની દીકરી કનકવતી રાજકુમારીને
વિદાય આપતા કહે છે –
બેટા,
૩૬૩
X