Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha
View full book text
________________
પ્રકરણ ૮: આત્માનો અપૂર્વ સ્વભાવ
ચરમાવર્તમાં સદ્ગુરુનો યોગ ૧૯૮; અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં સત્પુરુષનો સાથ - ૨૦૦; એ સાથ સમજવા માટે શ્રી. રા. વચનામૃત આંક ૮૭૫ ઉપયોગી ૨૦૧; સત્પુરુષનો જીવ ૫૨ પડતો પ્રભાવ - ૨૦૧.
-
સત્પુરુષનાં વચનામૃત ૨૦૩; સત્પુરુષની મુદ્રાનો પ્રભાવ - ૨૦૪; સત્પુરુષના સમાગમની અસ૨ - ૨૦૫.
સત્પુરુષ જીવનાં સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે ૨૦૭; અસંશી અવસ્થામાં જીવ પર થતી સત્પુરુષની અસ૨ - ૨૦૮; સંશીપણામાં સત્પુરુષથી જાગૃત થતું ચેતન
૨૧૦; તે જાગૃતિ માણવા અનિત્યભાવના (૨૧૨), અશરણભાવના (૨૧૪), અને અશુચિભાવના (૨૧૭) નો આશ્રય કરવો.
-
પાન ક્રમાંક
સત્પુરુષ જીવની પડતી વૃત્તિને સ્થિર કરે છે ૨૨૧; તે માટે સંસારભાવના (૨૨૩) તથા અનત્યભાવના (૨૨૩) નો ઉપકાર.
સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સમાગમની નિર્દોષતા ૨૨૯.
સત્પુરુષ જીવના અપૂર્વ સ્વભાવને પ્રેરે છે ૨૩૩; જીવના દશ પ્રાણ - ૨૩૫; જીવનાં લક્ષણો ૨૩૫; સમતા - ૨૩૬; રમતા - ૨૩૭; ઉર્ધ્વતા ૨૩૮; જ્ઞાયકતા - ૨૩૮; સુખભાસ - ૨૩૯; વેદકતા - ૨૪૦; ચૈતન્યપણું - ૨૪૧; જગતનાં સુખોની ક્ષણિકતા - ૨૪૩; જીવની દેહાત્મબુદ્ધિ છોડાવવા બોધિદુર્લભ ૨૪૪; ધર્મદુર્લભ ભાવના - ૨૪૪; અપૂર્વ સ્વભાવ ખીલવવામાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનો ફાળો - ૨૪૮.
ભાવના
-
સત્પુરુષથી આવતી સ્વરૂપની પ્રતીતિ ૨૫૦; આશ્રવભાવના ૨૫૧; ચોથું ગુણસ્થાન એટલે સ્વરૂપ પ્રતીતિનું પહેલું પગથિયું - ૨૫૫; છઠ્ઠા ગુણસ્થાનની સ્વરૂપ પ્રતીતિ - ૨૫૭.
ix
-
અનુક્રમણિકા
૧૯૭

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 448