Book Title: Ketlak Prakrit Shabdo ane Prayogo Author(s): Publisher: ZZ_Anusandhan View full book textPage 1
________________ કેટલાક પ્રાકૃત શબ્દ અને પ્રયોગો ૧. નિર્ધારણવાયક ક્રિયાવિશેષણ વહે 'સિદ્ધહેમ ૮.૨.૧૮૫ નીચે ઘરે અવ્યય પ્રાકૃતમાં નિર્ધારણવાચક તથા નિયવાચક હોવાનું જણાવ્યું છે. તે માટે અનુક્રમે બે ઉદાહરણ આપ્યાં છે. ૨. વચ્ચે રિનો ગંગામો સ્ત્રગાળ ! “ક્ષત્રિયોમાં ખરેખર પુરુષ તે ધનંજય જ. ૨. કે નહિ ‘નિશ્ચિતપણે એ સિંહ છે.? ચિને કેઈ સાહિત્યકૃતિમાં પ્રયોગ થયાનું પ્રાકૃત કેશમાં નોંધાયું નથી. આ દષ્ટિએ ધર્મસેનગણિકૃત “વસુદેહહિંડી–મધ્યમખંડમાં એક સ્થાને તેને પ્રગ થયે છે તેને મહત્ત્વ મળે છે. રહ્યું છે - gajરું મ ઢિા' ! (પૃ. ૧૮૧, ૫. ૨૦) “ખરેખર, નક્કી, એમાં કશે શક નથી કે કોઈ માણસે જ એમને ભડકાવ્યાં છે. સંદર્ભ એવો છે કે દુરથી આવતા વિદ્યાધરકન્યાઓના ગાયનવાદનના ધ્વનિથી બે ચાઈને એ વનિને અનુસરો વસુદેવ એક લતામંડપમાં પહોંચે છે. ત્યાં તે, ભયભીત બનીને આરાવ કરતી સારસજોડીને આઘેથી આવતે શબ્દ સાંભળી, ઉપરનાં વચનો બોલે છે. એમાં માણસની ઉપસ્થિતિનું નિર્ધારણ થાય છે. અહીં એક સાથે ત્રણ નિર્ધારણ અવ્ય વપરાયાં છે. એ રીલીલક્ષણ પણ મેંધપાત્ર છે. આ પ્રયોગથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે વ્યુત્પત્તિદષ્ટિએ ને રસ સાથે જોડી શકાય તેમ નથી. ૨. આધિયવાચક ક્રિયાવિશેષણ દર સિદ્ધહેમ', ૮-૪-૩૫૦ નીચે આપેલ પહેલા ઉદાહરણ-પદ્યમાં રિ શબ્દ અ”, “અભૂત' એવા અર્થના એટલે કે આશ્ચર્યદ્યોતક ક્રિયાવિશેષ તરીકે વપરાયેલે મળે છે. અન્યત્ર પણ તેને પ્રયોગ અનેક વાર થયું છે જેમ કે ભાવદેવસરિકૃત “પાર્શ્વનાથચરિત્ર' (ઈ. સ. ૧૨૫૫)માં (૩.૪૯૨, ૮.૪૮); ધર્મ, કુમારક્ત “શાલિભદ્રચરિત્ર' (૧ર૭૭)માં ૧.૮૮, ૨.૫૮, ૭.૩), ધર્મરત્ન–પ્રકરણ 1. પ્રતિામાં વાત અને છોટાહું એવા ભ્રષ્ટ પાઠ છે. અહીં તેમજ પૃષ્ઠ ૨૦૮.૩માં રિટ જોઈએ. સર એટલે “ખેદ.” પિ એટલે લોભિત.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6