Book Title: Kayakalp Man nu
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 267
________________ પ્રવચન : ૮ સંકેતિકા in ધર્મ કરનાર વ્યક્તિમાં સુખ અને દુઃખ–આ બંને જ હોય છે. એની વચ્ચે કેઈ ત્રીજુ નથી હોતું-સુખ દુઃખ આપનાર કેઈ નથી હોતું. ધર્મ ન કરનાર વ્યક્તિમાં સુખ અને દુઃખ—એ બંને જ માત્ર નથી હતાં. એની વચ્ચે ત્રીજુ એક હોય છે–સુખ આપનાર પણ હોય છે. ધાર્મિક વ્યક્તિની વિશેષતાઓ૦ સુખ દુઃખની જવાબદારી પિતાના પર જ લઈ લે છે. ૦ કષ્ટમાં સંતુલન ગુમાવતા નથી. ૦ શારીરિક અને માનસિક સુખ-દુઃખને માનતા જ નથી. તેનાથી આગળ આત્મિક સુખના અસ્તિત્વને પણ સ્વીકાર કરે છે. તેનું લક્ષ્ય હોય છે–ઇન્દ્રિયાતીત, મને તીત અને બુદ્ધિથી અતીત સુખને ઉપલબ્ધ કરવું. ૦ ત્રણ પ્રક્રિયાઓ–ગનિદ્રા, સમેહન, કાર્યોત્સર્ગ. ૦ ભાવનાને અર્થ છે–બ્રેન શિંગ, મસ્તિષ્કની ધોલાઈ. ૦ મંત્રપ્રયોગ અને ભાવનાપ્રયોગ એક જ છે. ૦ ભાવના બળને વધારનાર સાધને. ૦ ભાવનાની પ્રક્રિયા અજ્ઞાત સુધી પહોંચવાની પ્રક્રિયા. ૦ આરાધનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે–ભાવનાગ, ૨૫૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286