Book Title: Kavi Shamal Bhatt
Author(s): Ramanlal P Soni
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 23
________________ કવિ શામળ ભટ ૨૧ પડે છે. સમશ્યાઓમાં એની તર્કશક્તિ દેખાય છે, છપ્પાઓમાં ને દષ્ટાન્તમાં એનું વામ્બળ દેખાય છે, માનવજીવનની બહુવિધ રંગલીલા વર્ણવવામાં એની ચાતુરી દેખાય છે. - પ્રેમાનંદની પેઠે શામળને કઈ શિખ્ય નહેતો. કેઈનું અનુકરણ તેણે કર્યું નથી અને એનું અનુકરણ કેઈએ કર્યું નથી. દલપતરામે એની પેઠે સમશ્યાઓ જેવું થોડુંક લખાણ કરેલું છે, છતાં શામળ અને અને એકલજ રહી ગયો છે. શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી કહે છે કે : ગૂજરાતી પદ્યના અખ, પ્રેમાનંદ અને શામળ એ આગળ પડતા તારા છે. ગૂજરાતી સાહિત્યના આકાશમાં આ ત્રણ જ એવા છે, જેમણે ધર્મને અંગીભૂત કર્યા સિવાય શુદ્ધ કવિતા લખી છે, અને જેની ગણના કાવ્યમાં થઈ શકે એવી કવિતા લખી છે.” શ્રી કનૈયાલાલ મુનશી શામળ વિષે કહે છે કે: “એની શૈલી અને ખી છે, અને વાર્તા કહેવાની ઢબ ચમત્કારિક છે. વાર્તામાં તે માં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28