Book Title: Karmtattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 19
________________ કર્મતત્વ ૨૦૧ અને પેગ બને માર્ગોને સમાવેશ થઈ જાય છે, કારણ કે સમ્યફચારિત્રમાં મનોનિગ્રહ, ઈદ્રિયજય, ચિત્તશુદ્ધિ, સમભાવ અને એ માટે લેવામાં આવતા ઉપાયોને સમાવેશ થઈ જાય છે. મનોનિગ્રહ, ઈદ્રિયજય વગેરે સાત્વિક યજ્ઞ જ કર્મમાર્ગ છે અને ચિત્તશુદ્ધિ તેમ જ એને માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એ જ ગમાર્ગ છે. આ રીતે કર્મ ભાગ અને યોગમાર્ગનું મિશ્રણ, એ જ સમ્મચારિત્ર છે. સમ્યગ્દર્શન એ જ ભક્તિમાર્ગ છે, કારણ કે ભકિતમાં શ્રદ્ધાનો અંશ મુખ્ય હેય છે, અને સમ્યગ્દર્શન પણ શ્રદ્ધારૂપ જ છે. સમ્યજ્ઞાન જ જ્ઞાનમાર્ગ છે. આ રીતે જૈન દર્શનમાં કહેલાં મેક્ષનાં ત્રણ સાધને, અન્ય દર્શનેનાં બધાં સાધનને સમુચ્ચય છે. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અને પુનર્જન્મ કમ અંગે ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે, એની સંગતિ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આત્માને જડથી જુદું તત્વ માનવામાં આ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જે પ્રમાણેથી જાણી શકાય છે એમાં એક પુનર્જન્મ પણ છે, એટલું જ નહીં બલ્ક વર્તમાન શરીર પછી આત્માનું અસ્તિત્વ માનવામાં ન આવે તે કેટલાય પ્રશ્નોનો નિકાલ નથી થઈ શકતો. ઘણા માણસે એવા જોવામાં આવે છે કે તેઓ આ જન્મમાં પ્રામાણિક જીવન વિતાવે છે, પરંતુ રહે છે દરિદ્ર. અને એવા પણ ભાણસો જોવામાં આવે છે કે જેઓ ન્યાય, નીતિ અને ધર્મનું નામ સાંભળીને ચિડાઈ જાય છે, પરંતુ હોય છે બધી રીતે સુખી. એવા અનેક માણસે મળી શકે છે કે જેઓ પિત દોષ કરે છે અને એ દે -અપરાધનું ફળ ભેગવે છે બીજા. ખૂન એક કરે છે અને બંદીવાન અનીને ફાંસીને માંચડે ચડે છે બીજે. ચેરી એક કરે છે અને પકડ્યો જાય છે બીજે. આ ઉપરથી એ વિચાર કરવો જોઈએ કે જેમને પિતાના સારા કે ખરાબ કૃત્યને બદલે આ જન્મમાં નથી મળતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22