Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

Previous | Next

Page 4
________________ ક્રિયોદ્ધારક પંન્યાસ શ્રી સત્યવિજયજી ગણિ પટ્ટાન્વયિ, શ્રી ગિરિનાર તીર્થ જીર્ણોદ્ધારાદિક અનેક પ્રવૃત્તિ પરાયણ આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના ચરણકમલમાં ભક્તિ નિવેદન કર્મ વિચારને લગતી મારી વિચાર-શ્રેણિને ઉત્તેજનાર, આપશ્રીના કરકમળમાં સમર્પિત આ ગ્રંથ સમ્યક સંસ્કાર પામી જૈનતત્ત્વજ્ઞાનની મહત્તા પ્રગટ કરવા દ્વારા, એ જગત કલ્યાણિની વાણી તરફ સમ્યગુભાવ પ્રગટ કરાવરાવી સંસ્કારી જીવાત્માઓને ઉત્તરોત્તર નિઃશ્રેયસ્ પ્રાપ્ત થવામાં જ સહાયક થાઓ, એ જ આશા અને ઇચ્છા સાથે. લી.સેવક પ્રભુદાસ બેચરદાસ પારેખની ૧૦૦૮ વંદના સ્વીકારશોજી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 330