SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયોદ્ધારક પંન્યાસ શ્રી સત્યવિજયજી ગણિ પટ્ટાન્વયિ, શ્રી ગિરિનાર તીર્થ જીર્ણોદ્ધારાદિક અનેક પ્રવૃત્તિ પરાયણ આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના ચરણકમલમાં ભક્તિ નિવેદન કર્મ વિચારને લગતી મારી વિચાર-શ્રેણિને ઉત્તેજનાર, આપશ્રીના કરકમળમાં સમર્પિત આ ગ્રંથ સમ્યક સંસ્કાર પામી જૈનતત્ત્વજ્ઞાનની મહત્તા પ્રગટ કરવા દ્વારા, એ જગત કલ્યાણિની વાણી તરફ સમ્યગુભાવ પ્રગટ કરાવરાવી સંસ્કારી જીવાત્માઓને ઉત્તરોત્તર નિઃશ્રેયસ્ પ્રાપ્ત થવામાં જ સહાયક થાઓ, એ જ આશા અને ઇચ્છા સાથે. લી.સેવક પ્રભુદાસ બેચરદાસ પારેખની ૧૦૦૮ વંદના સ્વીકારશોજી
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy