Book Title: Kalpasutranu Vachan ane Shravan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ [ ૫૦૩ સદ્ગુણ ખને છે. ભક્તિનું જીવંતપણું વિચાર અને શ્રુદ્ધિને લીધે છે. તેની શુદ્ધિ નિઃસ્વાર્થતાને લીધે હોય છે. જ્યારે મુદ્દિના પ્રદેશ ખેડાતા અટકે છે અને સ્વાસ્થ્ય તેમ:જ ભાગપિત્તના કચરા આજુબાજુ એકઠો થાય છે ત્યારે ભક્તિ નિર્જીવ અને અશુદ્ધ બની જઈ સદ્ગુણુરૂપ નથી રહેતી; તે ઊલટી દ્વેષ બની જાય છે. ભક્તિ પોષનાર અને તે માર્ગે ચાલનાર આખા સમાજનું જીવન એ દોષને કારણે જડ, સંકુચિત અને ક્લેશપ્રધાન બની જાય છે. સામાન્ય રીતે જૈન જનતાની કલ્પસૂત્ર પ્રત્યે ભક્તિ છે, પણ એમાં બુદ્ધિનુ જીવન કે નિઃસ્વાથૅતાની શુદ્ધિ ભાગ્યે જ રહી છે. એનાં ખીજા અનેક કારણે હાય, પણ એનું પ્રધાન કારણ ગુરુમુખથી શાસ્ત્ર શ્રવણ કરવાની પાષાયેલી શ્રદ્ઘા એ છે. ગુરુ વાસ્તવિક અર્થમાં ગુરુ સમજાયા હોત અને તેમને અધિકાર યેાગ્યતાને લીધે મનાતો આવ્યો હોત તો આવી સ્ખલના ન થાત, જે શ્વેતાએ માત્ર જન્મને કારણે બ્રાહ્મણુત્વ અને તેના ગુરુપદ સામે લડત ચલાવી તે જ જેના ગુણુની પ્રધાનતા ગાતાં ગાતાં છેવટે વેશમાત્રમાં ગુરુપદ માની સંતુષ્ટ થઇ ગયા ! કલ્પસૂત્ર સાંભળવું છે, વાંચનાર જોઈ એ અને તે કઈ ગુરુ સાધુ જ હાવા જોઈએ. બીજી ચેાગ્યતા હ્રાય કે નહિ પણ ભેખ હાય તેય ખસ છે, એ વૃત્તિ શ્રેતાવગ માં બાઈ. પરિણામ અનેક રીતે અનિષ્ટ જ આવ્યાં. લાયકાતની કાઈ પણ કસોટીની જરૂર ન જ રહી. વેશધારી એટલા ગુરુ અને ગુરુએ એટલા વ્યાખ્યાતાઓ છેવટે કલ્પસૂત્ર પૂરતા. માત્ર કલ્પસૂત્રના અક્ષરે વાંચી જાણે. એટલે વડેરાએ આશ્રય ઇંડી સ્વતંત્ર વિચરવાનું સટિ ક્રિકેટ મળી જાય ! ભક્તા તા સૌને જોઈ એ જ. તે હાય ગણ્યાગાંઠયા, એટલે તેમના ભાગલા નાના નાના પડ઼ે. જેના ભક્ત વધારે અગર એછા છતાં જેના ભકતો પૈસાદાર તે ગુરુ મોટા. આ માન્યતામાંથી વાંચવાની દુકાનદારી હરીફાઈ ઉપાશ્રયે પોષાઈ, કલ્પસૂત્રના વાચનમાંથી ઊભા થતા નાણાં જ્ઞાતખાતાના એ ખરું, પણ તેના ઉપભોકતા છેવટે કાણુ? ગુરુ જ, અને ગુરુઓને કાંઇ ખર્ચે એછે નહિ. આકાશમાંથી એ આવે નહિ. બીજી રીતે એમને પરસેવા ઉતારવાના જ નહિ, એટલે ખર્ચને પહેોંચી વળવા ખાતર પણ સામાન્ય આવકનું કામ કલ્પસૂત્રના વાચને કરવા માંડ્યું. દેખીતી રીતે નિઃસ્વાર્થ જણાતા સાધુજીવનના પ્રમાદમય ઝીણા દ્રિોમાં અનેક રીતે સ્વાથ પર પરાએ પ્રવેશ કર્યો. વાડા ધાયા. પોતાના ઉપાશ્રયના શ્રાવક્રએ હંમેશાં નહિ તા પશુસણના દિવસોમાં કલ્પસૂત્ર સાંભળવા પૂરતું ત્યાં જ આવવુ શાભે એવી મક્કમ માન્યતા બંધાઈ. કાણ વાંચનાર ચેાગ્ય અને કણ અયેાગ્ય એ વિવેક જ વિસારે પડ્યો. કલ્પસૂત્ર તેા વર્ષમાં એક વાર કાને પડવું જ જોઈએ અને તે ગુરુમુખથી. વળી તે પણ ચાલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6