Book Title: Kalpasutram
Author(s): Kanakvimalsuri
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ श्रीकल्प श्री प्रास्ता मुक्तावल्या विक પં. પૂ. મહાતપરવી વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્ય ભગવંત શ્રી રંગવિમલસૂરીશ્વરજી મહારાજશ્રીએ આ ગ્રન્થને ખૂબ સુંદર રીતે વ્યવસ્થિત કરેલ છે. આ ગ્રન્થ તેમણે વ્યવસ્થિત ન કર્યો હોત તે અમે આ ગ્રન્થ છપાવી ન શકાત તેથી તેમને જેટલે ઉપકાર અને આભાર માનીએ તેટલે ઓછા છે. પ. પૂ. આચાર્ય શ્રી કનકવિમળસૂરીશ્વરજી મહારાજ અને શ્રી મુક્તિવિમળજી જૈન ગ્રંથમાળાના કાર્યવાહક ભાઈએ આ ગ્રંથ મુદ્રણ કરી એક વિશિષ્ટ ભવ્ય નવીન ટીકાગ્રંથ બહાર પાડી ક૯૫સૂત્રના વ્યાખ્યાતા અને શ્રોતાઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ ગ્રંથની પ્રસ્તાવના લખવાનું સેપી મને તેના ગુણાનુવાદ તરફ પ્રેરવા બદલ પૂ. આચાર્ય મહારાજ શ્રી કનકવિમળસૂરીશ્વરજીને આભાર માનું છું. 4 સિદ્ધાર્થ સાયટી, અમદાવાદ-૭. તા. 1-5-68 લી. પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી IN 7 in

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 512