________________
પરિશિષ્ટ
માલિકને પ્રિય બને છે. ગધેડા ઠંડીગરમી-વરસાદ–તોફાનની પરવા કર્યા વિના પોતાનું કામ કર્યે જાય છે. ફરિયાદ કરતાં નથી.
૩) જે કાંઈ મળે તેનાથી સંતોષ માને છે.
જેને મોટો વહેવાર કરવો છે, તેને તો સર્વ પ્રકારના લોકોની જરૂર પડે છે, જુદા લોકોને વશ કરવા માટે આ ૨૦ ગુણ
જુદા
આજના યુગનો સૌથી મોટો કોઈ રોગ હોય તો તે ‘‘ડીપ્રેશન’’. આબાલ-વૃદ્ધસ્ત્રી-પુરુષો-બાળકો ઈચ્છા મૂજબ કે બેમદ અપેક્ષાઓ પૂર્ણ ન થતાં આત્મવિશ્વાસ-શ્રદ્ધા ગુમાવીને નિરાશા-હતાશાથી પીડાઈ રહ્યાં છે. તેનું મુખ્ય કારણ છે ‘‘સંકલ્પ-શક્તિ'' (Resolution) નો અભાવ.
ઉન્નતજીવનનો અમોધ સરળ
આપણે મનથી કોઈ વિચાર કરીયે,
કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા કરીયે, કોઈ કલ્પના-મનોરથ કે ક્રિયા-પ્રવૃત્તિ કરવા માટે
દૃઢ નિશ્ચય-નિર્ણય-વ્રત-નિયમ-પ્રતિજ્ઞા
કરીયે આ બધાને સંકલ્પ (Resolution)
કહેવાય.
ઉપરાંત લોભીને ધન આપીને, અભિમાનીને હાથ જોડીને, મૂર્ખને તેની ઈચ્છા મૂજબ કાર્ય કરીને, વિદ્વાનને ન્યાયી વાત જણાવીને વશ કરવા. જેવો જેનો સ્વભાવ, તેવી રીતે તેને વશ કરવાની પદ્ધતિ હોય છે. ગરજે ગધેડાને પણ બાપ કહેતા શરમ નહિં એ લોકો જ દુનિયા ઉપર રાજ કરે છે.
દુનિયામાં જે કોઈ અવનવા સંશોધનો કાર્ય થઈ ગયા કે થઈ રહ્યા છે, તેનાં બેઝમાં સંકલ્પ જ છે. કોઈપણ કાર્ય કરવું હોય તો તે પહેલા એનું મોડલ (ldiality) મનમાં સંકલ્પરૂપે તૈયાર થાય છે, પછી જ વાસ્તવિક (Reality) પરિણામ રૂપે નજરઅંદાજ થાય છે.
ઉપાય સંકલ્પ-શક્તિ
મનુષ્ય પોતાના સંકલ્પથી જ ઉભો થાય છે અને ઉન્નતિ સાધી શકે છે. દા. ત. ૦ પ૨મતારક પરમાત્મ મહાવીરદેવે દઢ સંકલ્પથી જ ૧૨૫ વર્ષની કઠોર સાધના કર્યા બાદ કેવળજ્ઞાન મેળવ્યું અને વિશ્વનાં માર્ગદર્શક બન્યા મહાત્મા ગાંધીજીએ દૃઢ સંકલ્પપૂર્વક દાંડીકૂચ કરીને સ્વરાજ મેળવ્યું. ♦ વિશ્વનાં મહાન વૈજ્ઞાનિક
આલ્બર્ટ આઈન્ટાઈને દૃઢ સંકલ્પપૂર્વક પુરુષાર્થ કરીને દુનિયાને અનેક સંશોધન આપ્યાં. ૦ આઈઝેક ન્યૂટને દૃઢ સંકલ્પપૂર્વક ફીલામેન્ટ શોધી કાઢ્યો અને દુનિયાને ૧૬ વર્ષનો અથાક પુરુષાર્થ કરીને બલ્બનો
"As a man
લાઈટનાં ઝગમગાટથી ભરી દીધી. ૭ ઈશુખ્રિસ્તે પણ કહ્યું છે thinks, so he is" મનુષ્ય જેવો વિચાર કરે છે, તેવોજ બને છે. નેપોલિયને પણ કહ્યું છે – સાચામાં સાચું અને ખરામાં ખરું ડહાપણ (હોંશિયારી) તે દૃઢ સંકલ્પ છે.
In Short..! કુંભાર જેમ હાથની કરામતથી સંકલ્પ દ્વારા જ માટીનાં
૨