Book Title: Jivswarup Paramno Vaigyanik Drushtibindu
Author(s): N M Kansara
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ge જીવસ્વરૂપ ૫. સૂક્ષ્મ શરીર વિશે વૈજ્ઞાનિકાનાં સ`શાષના સિલ્વન મુલને લિંગશરીર (ઈથરિક અને ઍસ્કૂલ)ના દ્રવ્યગત સ્વરૂપ વિષે જણાવતાં કહ્યુ છે કે પ્રાણુ ( life-force)નું બનેલું છે, અને તેમાંની શક્તિને પુરવઠા તે રેજેરાજ નિદ્રા દરમિયાન સ્થૂળ શરીરથી આશરે છ એક ઈંચ જેટલું છૂટુ પડીને વૈશ્વિક પ્રાણુ સાથે સીધા સંબંધ ધરાવતુ બનીને મેળવી લે છે.૨૯ ડૉ. જેસી હરમન હોમ્સ અને તેમના જૂથના વૈજ્ઞાનિકોએ પણ વૈશ્વિક જગતના પણ ફિઝિકલ લેઍસ્ટ એસ્ટ્રેલ, ઇન્ટરમિજીએટ ઍસ્કૂલ, હાઇએસ્ટ ઍટ્ટલ, મૅન્ટલ ઍન્ડ કાઝલ, સિલેટીયલ અને કોસ્મિક એમ સાત સ્તર કે લેાક અંગે માહિતી આપી છે, અને મૃત્યુ પછી સૈન્ટલ પ્લેન સુધી પહાંચવા જેટલા આધ્યાત્મિક વિકાસ પામેલ જીવાત્માને તે પછીના સિક્રેસ્ટીયલ પ્લન માટેના જરૂરી આધ્યાત્મિક વિકાસ અથે અંતિમ મનુષ્ય અવતાર (ફાઈનલ રીખ)ની તક મળે છે એ રહસ્ય ઉપરાંત દેવા સિદ્દો વગેરે સિલેસ્ટીયલ પ્લૅનમાં રહે છે, અને કોસ્મિક પ્લેનમાં એકીભાવ કે અદ્વૈતભાવ કે નિર્વાણની અવસ્થામાં શુદ્ધચૈતન્ય જ અસ્તિત્વ ધરાવે છે એ રહસ્ય પ્રગટ કર્યુ છે. આ કૅમિક પ્લેનને ઉપનિષદોમાંના મેાક્ષ કે કૈવલ્ય કે જૈત આગમામાંના અને બૌદ્ધ પિટકામાંના નિર્વાણ તરીકે ઓળખીએ છીએ. જયારે સિલેસ્ટીયલ પ્લૅનને વેદ અને બ્રાહ્મણુત્ર થામાંના વિષ્ણુપદ તરીકે સહેલાઇથી ઓળખી શકાય છે. ડૅા. હેમ્સે આ સાત પ્લેનને મનુષ્યના સાત રતરી સાથે સીધા સંબધ હેાવાનુ` જણાય છે.૧ Jain Education International પરામનાવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ યેાજ મીકે સ્પષ્ટતા કરી છે કે મનુષ્યના અસ્તિત્વના ઉપરોક્ત સાત સ્તરામાંથી સ્થૂળશરીર અને લિંગશરીર ( ઈરિક કે ખાયેાપ્લામિક ડબલ ) એ એ સ્તી મનુષ્ય નજરે જોઈ શકે તેવા છે.૩૨ સામાન્ય મનુષ્ય તે કેવળ સ્થૂળશરીરને જ જોઈ શકે છે, જ્યારે લિંગશરીરને અમુક પ્રકારનાં પ્રાણીએ, અને વિશિષ્ટ પ્રકારના આરસા કે લેન્સવાળા યત્રાની મદદથી અથવા અમુક તાંત્રિક કે યોગિક સિદ્ધિ પ્રાપ્ત કરેલા મનુષ્ય જોઈ શકે છે. કેટલીક વાર સામાન્ય મનુષ્યને પણ અમુક વિશિષ્ટ સોગામાં લિગશરીર ક્ષણભર નજરે પડી જાય છે, પણ પછી તેમના શરીર પર તેની ખૂબ માઠી અને ચિત્ જીવલેણુ અસર પડી જાય છે. આ લિ'ગશરીર પ્રાણુના સૂક્ષ્મતમ પરમાણુઓનું બનેલુ હોય છે અને તેને વિશિષ્ટ ર'ગવાળું આભામંડળ ( Aura) ઢાય છે.૩૩ આ આભામંડળ સ્થૂળશરીરના આકારને અનુસરતું અને સ્થૂળશરીરમાં વ્યાપીને તેની ખધી બાજુ આશરે છ ઈંચ જેટલું બહાર સુધી પ્રસરેલુ. હેાય છે. ૩૪ ૬. ઉપસ’હાર પરામનેાવિજ્ઞાનનાં સંશાધનાની આ પશ્ચાદ્ભૂમિકાને લક્ષમાં રાખીને આપણે ઋષિમુનિએ, જૈન તીર્થંકરા અને બુદ્ધ ભગવાને પ્રમાધેલ ઉપદેશામાં જીવ અંગે જે વિચારો રજૂ કર્યા હતા. તેની તપાસણી કરીએ તેા નવી જ દૃષ્ટિ પ્રાપ્ત થશે. વૈશ્વિક જગતના ઉપરક્ત સાત પ્લેન અને મનુષ્યના અસ્તિત્વની સ્થૂળ શરીરથી આર ભીને ઉપર જણાવેલા સાત સ્તરે માંથી કયા સ્તરને લક્ષમાં રાખીને આ આ દૃષ્ટાએ પેાતા ઉપદેશ આપતાએ સમજીએ તે! મૂળ દ્રષ્ટાએકનાં મ તબ્બે વચ્ચેને વિરાધાભાસ આપણા અજ્ઞાન ઉપર આધારિત, અને આપણે જેને સર્વોચ્ય માની ખેઠા છીએ તે ઝુદ્ધિની ટૂંકી પહેાંચને આભારી છે તેની પ્રતીતિ થયા વિના નહીં રહે. આદ્ય શંકરાયાયે જ્યારે જીવ બ્રહ્મની એકાત્મતા કે અદ્વૈતની વાત કરી ત્યારે તે અંતિમ કક્ષાનો પરમ સત્ય (Absolute For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8