Book Title: Jinendra Bhakti Vinay Gunmala Author(s): Vinayvijay Publisher: Veljibhai Muljibhai Gandhi View full book textPage 6
________________ પ્રસ્તાવના શ્રી જિનેન્દ્ર ભક્તિ વિનય ગુણમાળા-નામનું આ પુસ્તક કિયા રચી આત્માને ઘણું જ ઉપયોગી અને આનંદદાયક થશે, કારણ કે આજકાલ અનેક મહાપુરૂષો વિરચીત ચેત્યવંદન સ્તવનો સ્તુત યાઝા વિગેર હજારે પુસ્તકે પાઈ બહાર પડેલા આપણુ દ્રષ્ટિએ આવી ગયેલા છે. પરંતુ બાર મહીનામાં આવતા દરેક પ પૈકી સીમધર, બીજ, પંચમી, અદમી, પિષદશમી, મૌન એકાદશી, સિદ્ધાચલ, દીવાલી, નવપદજી, અખાત્રીજ, રાશિ, વીસ્થાનક, પર્ય પણ ચાવીશ તીક આહ વિગેરે જે જે પ આવે તે તે ટાઈમ જે ક્ષિામાં બોલવાની ખાસ આવશ્યકતા લાગે તે વસ્તુ મેળવવા માટે પુરતાનો પાથ લેવો પડે લાખા તરી ચગી ઓળી આવે ત્યારે નવ દિવસ શ્રી સિદ્ધચક નવપદજીને મહીમા કહેવાય તે દીવસોમાં ક્રિાચિ આત્માને પ્રતિામણ, પૂજા, દર્શન વિગેરેમાં શ્રી નવપદજી મહારાજનાં ચેત્યવંદન. સ્તવન, સ્તુતિ, સજાય વિગેરેની ખાસ જરૂર પડે. પરંતુ દરેક પુસ્તકમાં તપાસ કરે તે માલુમ પડશે, કે ત્યવંદન સ્તવન હોય તે સજઝાય નવપદની ન હોય. સ્તુતિ એકાદ એ જે હોય અને બીજા ના હેય. ચિત્રો કે કારતકી પુનમે સિદ્ધાચલજીના ૨૧ ખમાસમણું આપવાને ટાઈમ આવે કે પુસ્તકની શોધખોળ કરવો પડે. પર્યુષણ આવે તેમાં જોઇતી વસ્તુમાં એક એક ચિત્યવંદન સ્તવન સ્તુતિ હોય, તે સત્તાવીશ ભવનું સ્તવન હાલરડું બામણું સજઝાય વગેરે ન હોય, તેથી અનેક પુસ્તકે યિારૂયી આત્માને શોધખોળ કરી ભેગા કરવા પડે. આવી મુશ્કેલીઓ ઘણા આત્માઓ પાસેથી જાણવામાં આવી. તે મુશ્કેલી દૂર કરવા કેટલાક સાધુ, સાધ્વી, શ્રાવા, શ્રાવિકા વિગેરે તરફથી અમોને ઘણું જ આગ્રહ કરવામાં આવ્યા કે બાર મહીનામાં આવતા દરેક પર્વોની આરાધના બધી જે વસ્તુની જેટલા દિવસની જરૂરીયાત લાગે તેટલા જPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 502