Book Title: Jain Yug 1984 Author(s): Mohanlal Dalichand Desai Publisher: Jain Shwetambar Conference View full book textPage 4
________________ જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ જૈન કન્યાના મનોરથ. માઢ, હૃદયમાં ધરી પ્રભુનું ધ્યાન, દયાની દેવી થઈને (ધન ધન કે જગમેં નરનાર, વિમલાચલ કે જાનેવાલે વિચરશું-જિન. એ રાહમાં ) શુદ્ધ ગૃહિણીના પાળીશું, સતિના ધર્માચાર, જિન પ્રભુ અમારા દેવ, અમે તે સદા વિજયને વરશું પવિત્ર ભૂષણ શીલને સજીને, ભરીશું ગુણભંડાર અમે છીએ વિજેતા બાળ, અમે તે સદા વિજયને વરશું દર્શને જ્ઞાન અને ચારિત્ર, અમે એ વડે મોક્ષને રિવાજ ખોટા ઘણા પયાથી, સમાજ છિન્નભિન્ન થાય, પ્રજા બિચારી સત્વહીન ને, નિર્બળ થાતી જાય જુની એ જુલમી છે કુરીત, અમે તો હિંમતથી દુર --આ બંને કાવ્યો ગત વિજયાદશમીને દિને શ્રી કરશું-જિન. મુંબઈ માંગરોળ જન સભાના થયેલા ૩૬ મા વાર્ષિક તન મન ધનથી સહાય દઈ દુઃખ, દીનના કરશું દૂર, મેળાવડા પ્રસંગે તે સભા હસ્તક ચાલતી કન્યાશાપતિતપાવની ગંગા બનીને, વહેશુ દયાનાં પૂર, નાની બાળકીઓએ ગાયાં હતાં. વરશું-જિન. તંત્રી, તંત્રીની નોંધ. ૧ નવીનવર્ષ, ભારતમાં કોઈપણ એક અને મહાન સંસ્થા ખરી આ પત્ર હવે ત્રીજા વર્ષનો પ્રારંભ આ અંકથી કાર્યસાધક નિવડે તેવી હાય-પ્રજામાં જોશ મૂકી કરે છે. સાંવત્સરી પર્વ ભાદ્રપદમાં આવે છે, તે પર્વનું પ્રજાને સમસ્ત પ્રકારે કલ્યાણ સાધવાના બળવાળી નામજ બતાવી આપે છે કે પ્રાચીન કાળમાં જેનું હોય-જન સમાજનું નાવ યથાપ્રકારે હંકારવાની વર્ષ ભાદ્રપદથી પ્રારંભ પામતું હતું. આ પત્રને પણ યોગ્યતા ધરાવતી હોય તે શ્રી કોન્ફરન્સ-પરિષદુના ભાદ્રપદમાં પ્રારંભ એક અકસ્માત ઘટના થઈ તે સંસ્થા છે. તેથી તેને પોષવાનો-વૃદ્ધિગત કરી બલવતી, ઘટના પણ સ્થાને યોગ્ય જ હતી એમ જણાય છે. સાધનસંપન્ન અને સ્મૃતિશાળી કરવાના દરેક જૈન જનતામ્બર કૅન્ફરન્સ હેરલ્ડ એ શ્રીમતી વ્યક્તિ, પત્ર, અને સંસ્થાના પ્રયત્નો જન આલમને કૅન્ફરન્સ દેવીનું પહેલાં મુખપત્ર હતું, તેની છેવટની સુખરૂપ નિવડશે, એમ અમારું માનવું છે અને દરેક કારકીર્દિનાં સાતેક વર્ષનું તંત્રીપણું કરીને અમે તે સુજ્ઞ વિચારક સ્વીકારશે. મૂકી દીધું ત્યાર પછી તે બંધ રહ્યું. પુનઃ તે સજી- ખોટાં બણગાં ફૂંકવાથી ખરો અર્થ સરતો નથી. વન કરવાના પ્રયત્ન થયા ને આ પત્ર નવા નામે અલ્પસાર અતિવિસ્તારવાળા લેખો કે ભાષણોથી શરૂ થયું ને તેનું તંત્રીપણું લેવાનું અમારા લલાટે નકામો કાલક્ષેપ થાય છે. ઘવાટ અને અતિ પ્રશંલખાયું હતું તે અમારા મુરબ્બી વડિલ મિત્ર મકનજી સાની તાળીઓમાં કાર્યશક્તિ વેડફાઈ જાય છે; મુંગી જે. મહેતાના આગ્રહથી અમારે સ્વીકારવું પડયું. તેને સેવા, પક્ષાપક્ષી વગર ઉદાત્ત ઉદારતા અને પરમતબે વર્ષ થઈ ગયાં. તે દરમ્યાન તેણે જે જે સેવાઓ સહિષ્ણુતા રાખી કર્યે જવામાંજ પ્રજાને આગળ કેમના પ્રશ્નો ઉકેલવામાં, જાહેર રીતે મૂકવામાં, ધર્મ વધારી શકાય છે અને પ્રજાને તૈયાર કરવાનું વીજળી તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજ આદિ ક્ષેત્રને લગતા બળ પેદા કરી શકાય છે. બીજાને ખેટા ઉતારી પાડી લેખો બહાર પાડવામાં બજાવી છે તે પ્રજા સમક્ષ છે પિતાની બડાઈનાં વાજાં વગાડવામાં સાધુતા નથી. તેથી તેના સંબંધી ખરો અભિપ્રાય પ્રજાએ આપવાના છે. વેશમાં, વાર્તાલાપમાં કે કૃતિમાં સાદાઈ, સીધાઈ, બનતાં સુધી આ પત્રે સ્વીકારેલી નીતિજ સ્વીચીવટાઈ અને ચોક્કસાઈમાં સાધુતા છે-ગુણ ચારિક , કારીને ચાલુ રાખી છે. તે સિદ્ધ વાત છે કે સમય ઘડતર છે. આ વાત અમે પત્રકારો સમજી લઈશું,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 622