Book Title: Jain Yug 1984 Author(s): Mohanlal Dalichand Desai Publisher: Jain Shwetambar Conference View full book textPage 3
________________ જૈન યુગ નવીન વર્ષ અંક. આજે દીપોત્સવીને દિવસ એ ભારતવર્ષમાં રાષ્ટ્રવાદના પુનર્જનમની તિથિ છે. પછી અનેક પરાજય થયા, નિરાશાઓ મળી એ છતાં આશાને તારક અવિચળ છે. ભારત પુનર્જન્મ પામી રહ્યું છે. આજે એનું સ્મરણ થઈ રહ્યું છે. આજે એકજ નિરધાર રચીએ. જે મહામાતાના ખેાળામાં આપણે સૌ હિન્દુ, મ, પારસી, શીખ, જૈન આનન્દ ખેલીએ છીએ; જે જનની, કે કેમના કે ધર્મના ભેદ વિના આપણને સરખું પોષણ આપી રહી છે, તેના પુત્ર તરીકે એકજ નિરધાર રચીએઃ વિખવાદ અને વિતંડાવાદ અમારે જોઈએ; અસમાન અને અસહિષ્ણુતા અમારે નહીં જોઇએ; અમે સૈ અરસ્પરસ બિરાદરનાં આલિંગન દઈશું, હદય ભેટાડી નવચેતન્ય મેળવીશું અને સામાન્ય ધ્યેયને માટે સ્વાધીનતાની દેવીની આરાધને માટે એક યે ઝુઝીશું ! –સૌરાષ્ટ્ર ૨૨-૧૦-૨૭. સ્તક ૩. - વીરાત ર૪પ૩ સં. ૧૯૮૩ ભાદ્રપદ અને આશ્વિન અંક ૧-૨ - - -- - - લોગસ્સ–વીસ જિન સ્તુતિ. હે કર્મની કથા કદાપિ વ્યર્થ જનારીએ ઢાળમાં. ] કર્મ રજ ઉડાડી જરા-મરણુ ક્ષીણ કર્યો તીર્થંકર વીસ મુજ પર પ્રસન્ન હો-લોકના કના ઉતકર ધર્મ-તીર્થકરે, લોકમાં સ્તવ્યા વિદાયા ને પુજયા જે 'લી સ્તવું હું જિન ચોવીસ અર્વતો-લોકના ઉત્તમ રહી જે થયા સિંદ્ધ ભગવત-લોકના મ અજિત સંભવ અભિનંદન સુમતિ દ્રવ્ય-ભાવથી આરોગ્ય બોધિલાભ ને પપ્રભ સુપાર્શ્વ ચંદ્ર પ્રભને વંદુ ઉત્તમ સમાધિવરનું દાન તો કરો—લેકના –લેકના ચંદ્રથી અધિક વિમલ સૂર્યથી અધિક ધ પુષ્પદંત શીતલ, શ્રેયાંસ વાસુપૂજ્ય પ્રકાશ જગતમાં કરે જે સિદ્ધ ભગવતો-લોકના મલ અનંત ધર્મ શાંતિ જિનને નમું–લોકના મહાસમુદ્રની સમા, ગંભીર સર્વદા પરનાથ મલિ મુનિસુવ્રત નમિ એ સિદ્ધ પ્રભુ અમને સિદ્ધિ આપતા રહો–લેકના મિ પાર્થ વર્ધમાનને નમું--લોકના તત્રી,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 622