Book Title: Jain_Satyaprakash 1949 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૧૫
છે. પરંતુ ધઢાની અપેક્ષાએ અથવા રંગની અપેક્ષાએ તેમાં ઉત્પત્તિ અને નાશ એ ખતેના સંભવ થઈ શકે છે.
સામાન્ય રીતે વિચાર કરતાં, જો કે રેતેના આ સિદ્ધાંત કંઈ રહસ્યભર્યું લાગતા નથી અને એ સમજવું કઠણ થઈ પડે છે કે, આને આટલું બધુ મહત્ત્વ કેમ આપવામાં આવ્યું છે ? તે પણ જૈન તત્ત્વજ્ઞાનનું આ મૂળ છે અને સ્યાદ્વાદ નયની અપેક્ષાએ વિચાર કરવાથી એનું વાસ્તવિક મહત્ત્વ ખૂબ સ્પષ્ટતાથી સમજમાં આવી જાય છે.
સ્યાદ્વાદ-નયના સમાનાથવાચી શબ્દ જૈનપ્રવચન છે. જૈના આ વિષયમાં ગૌરવ લે છે કે, મિથ્યા જ્ઞાનની જાળમાંથી છૂટકારો મેળવવા માટે આ જૈન પ્રવચન અદ્વિતીય સાધન છે. અસ્તિત્વ એટલે સત્તા, ઉત્પત્તિ સ્જિત અને નાશ-મા પરસ્પર વિધી ગુણોથી યુકત છે. આથી પ્રત્યેક અસ્તિત્વ ગુણયુકત પદાર્થના સંબંધમાં પણ આવી જ મનેકાંતતા હોય છે, જે સિદ્ધાંત એક દૃષ્ટિએ સત્ય હૈાય છે, તેનાથી વિરુદ્ધ સિદ્ધાંત પશુ ખીજી દૃષ્ટિએ સત્ય ઠરે છે. આ રીતે પ્રત્યેક પદ્દા ઉપર ઘટતા છાત્પ્તિ, સ્વાત્ નાપ્તિ આદિ સાત નય્ છે. સ્વાત્ શબ્દને અથ ધર્-એક પ્રકારે અથવા કાઈ અપેક્ષાએ એવા થાય છે. મા વાત્ શબ્દ અસ્તિતુ' વિશેષણ છે. અને તે અસ્તિત્વની અનંતતાને પ્રગટ કરે છે. જેમ કહેવામાં આવે કે, સ્થાન્તિ ઘટ અર્થાત્ એક પ્રકારે ઘડા છે, તા આપણે તેના એ જ અર્થ કરવા પડશે કે, આપણી અપેક્ષાએ ઘડા છે. પરંતુ સ્થાનાસ્તિ થતા અર્થાત્ ખીન્ન પદ્માની અપેક્ષા એટલે કે પા—વસ્ત્રની અપેક્ષાએ બ્રા નથી.
આ સ્યાદાદ સિદ્ધાંતની ઉપયાગ જો કે ઉપલક દૃષ્ટિએ જોતાં શુષ્ક જેવા લાગે છે, પરંતુ પદ્મવાદ્વિતીયમ્ અને સર્વ વ્યાપી પર બ્રહ્મવાદ'ના નિરાકરણમાં ખૂબ કામ લાગે એવા છે, નાસ્તિ પ્તિ અને અવવ્ય આ ત્રણે પાસિષય છે; અર્થાત્ પ્રત્યેક પદાર્થના સબંધમાં આ પદાથી પ્રગટ કરાયેલી ત્રણે ત્રાતા યથાર્થ મનાશે. ક્રમ, ગમે તે પદાર્થ હેાય તે ઉપર જણાવ્યા મુજબ અસ્તિ અને નાસ્તિ આ મેં શબ્દોના વાચ્ય તા થાય જ છે. હવે રહ્યું ત્રીજુ અભિધેય અન્નવ્ય, તે ઉપર્યું કત પરસ્પર વિરુદ્ધ ગુણાત ઉલ્લેખ આ શબ્દારા જ કરવા પડે છે. કેમકે અતિ અને નાસ્તિ રૂપ વિરૂદ્ધ સ્વભાવાનુ એક જ સમયે એક જ પદ્મા'માં રહેવું તે કોઈ પશુ ભાષાના કાઈ પણુ શબ્દથી પ્રગટ કરી શકાતું નથી, આ ત્રણે પાભિધેયાના જુદા જુદા પ્રકારથી ગુણાકાર કરતાં સાત નયાની (સપ્તભ’ગીવાણીના સાત પ્રકારાની) સ્થાપના થાય છે,
૧. સ્થાપ્તિ, ૨. ચાનાપ્તિ, રૂ. સ્થાન્તિનાન્તિ, ૪. સ્થાપન્ય, ૧. स्यादस्ति अवकव्य, ६. स्यान्नास्ति अवकत्र्य अने ७ स्यादस्तिनास्ति अवतव्यઆને જ સ્યાદ્વાદ અથવા સપ્તભંગી કહે છે, આ સિદ્ધાંતનુ' વિસ્તૃત વિવેચન કરીને હું આપને કષ્ટ દેવા નથી ચાહતા. અહી મારા કહેવાના અભિપ્રાય કેવળ એટલે જ છે કે અનેતિવાદથી આ સાત નયા ઉત્પન્ન થયા છે અને આ સ્યાદ્બાદ જ બધા સત્ય વિચારીને પ્રગટ કરવાની ચાવી છે.
For Private And Personal Use Only