Book Title: Jain_Satyaprakash 1947 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ જિનવિજયવિરચિત દશ દુખાંતની સજઝાય સં૦-પૂજ્ય મુનિ મહારાજ શ્રી માનતુંગવિજ્યજી ઢાળ પહેલી ( સુણ જિનવર શેત્રુંજાપણુજીએ દેશી ) શ્રી જિન વીર નમી કરી રે, પૂછે ગોયમ સ્વામ; ભગવંત! નભવના કાજી, દશ દષ્ટાંતનાં નામ. સુણે જન દશ દષ્ટાંત વિચાર, અતિ ચારેમાં જેવાંજી, દલહે નર અવતાર. વળતું વીર કહે સુણેજી, પહેલે જે દષ્ટાંત સભા સહુ બેઠી સુણે, થિર મન કરી એકાંત. સ. ૨ અતિ ઉત્તમ કપિલપુરીજી, અલકાને અનુહાર બાદત્ત ચકી તિહાં વસેજ, રાજ કરે મનોહાર. સુ પૂરવ પરિચિત વિપ્રનેશ, તુઠશે તે નરદેવ; માગ માગ વર જે રૂચે, હું કઉં તુઝ ભૂદેવ. સુe ૪ इहलोइयंमि कब्जे सव्वारंभेण जह जणो तुलह । सह जइ लाखसेण वि परलोए ता सुही होइ ॥२५॥ धम्मेण धणं विउलं आउं दीहं सुहं च सोहग्गं । दालिदं दोहग्गं अकालमरणं अहम्मेण दीहरपवाससहपंथिएण धम्मेण कुणह संसग्गि। सयो जणों नियत्तइ तुमए सह तेण गंतव्वं पणयजणपूरिआसा एगे दीसति कप्पतरुणु व्व । नियपुटं पिहु अने कहकहवि भरति रिहु व्व મે ૨૮ | एगे दोघघडारहेसु जंपाणवाहणारूढा । वचंति सुकयपुन्ना अन्ने धावति तप्पुरओ ॥२९ ॥ इय जाणिऊग एयं धम्मायत्ताई सबकन्जाई। तह तह करेह धम्मं जह मुच्चह सञ्चदुक्खाणं ॥३०॥ છે ઉંમુત્રીસીમાવના સમાલા ! આ એગુણત્રીસીભાવના' પાટણના ખતરવસીના પાડાના તાડપત્રના ભંડારની (ડ. નં. ૬, પૃ. ૧૨૮ થી ૧૩૧) પ્રતિ ઉપરથી ઉતારીને અહીં આપી છે. ૨. આ કૃતિનું નામ ભંડારામાં ભિન્ન ભિન્ન રોત દેખાય છે, તેની વિગત આ પ્રમાણે – ખેતરવસીને ભંડારમાં “ggબત્રીસીમા', શ્રી હેમચંદ્રજ્ઞાનમંદિરની કાગળની પ્રતિમા “સંમિશિના,સ્ટા', તપાગચ્છ ભંડારની તાડપત્ર પ્રતિમાં બે હજારો યા' અને સંધવી ના પાડાની તાડવ પ્રતિમાં “વાનુviણરા ' - આ પ્રમાણે નામે છે. તેમાં પ્રથમ નામ તે ધણી પ્રતિઓમાં ૨૯ આર્યા હોવાથી જ પડયું હોય એમ લાગે છે; જ્યારે બાકીનાં નામે વિષયને અનુરૂપ હોય એમ સમજાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36