Book Title: Jain_Satyaprakash 1947 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
|| વર્ષ ૧૨ (૧) બ્રાહ્મણ, (૨) ક્ષત્રો(ક્ષત્રિય), (૩) વૈય, (૪) શુદ્ર, (૫) કઈ (૬) કુંભાર, (૭) કોળી, (૮) મનીઆ, (૯) માળી, (૧૦) તંબોળી, (૧૧) સુતાર, (૧૨) ભરવાડ, (૧૩) ઢઢરુ (૧૪) મોચી, (૧૫) ઘાંચી, (૧૬) સોનાર, (૧૦) છીપા અને (૧૮) બી.
આમાં જે ચાર વર્ણનાં નામ છે. તે બાદ કરતાં બાકીના નન નાર અને પાંચ કોરુ. છે એવો અહીં ઉલ્લેખ છે. નીચે મુજબના સંસ્કૃત પીમાં પાંચ કારુ ગણવાયા છે અને
તક્ષા તાવીય% નાજિતો રહ્યથા | પઝમચર્યાશ્વ ાવા શિઘન તા: ” આમ સુતાર, વણકર, હજામ, બી અને ચમાર એ પાંચ કારું છે. શામળભો રાવણ મંદોદરી--સંવાદ એ છે. એમાં જુદી જુદી ના વગેરેના અભિપ્રાય અપાયા છે. એનાં નામ અનુક્રમે નીચે મુજબ છે:
બ્રાહ્મણ, વૈશ્ય, કણબી, સતાર, કુલાલ (કુમાર), લુહાર, સોની, વાંચી, મચી, રબારી, દરજી, ઘેબી, ભોઈ સલાટ, સાળળિયા, ભરવાડ, જતી, ગેલે, કાળી, ખા(બ)તરી, ચાતાર, બારોટ, કુંભાર, તંબોળી, સેનવાણિયો, વિદ, દિયો, ભાડભુંજો, જેશી, પંડિત, ભવાઈથી, અધિળા, બહેરે, ખોડે, બા, ૮ જુગટિયો, કાછિ, વણઝારો, રોગી
નેરતી, પટેલ, માળી, બ્રાહ્મણ, કણબી, જોગી, પટેલ, છીપ, કંસારો, કદઈ, સ્ત્રીઓ, વિધવા સ્ત્રી અને પંચક.
આમાં કેટલાંક નામ બે વાર છે. આમ ધંધાદારીનાં પણ નામ છે.
અરાટ શ્રેણિ–સૂગ પકખ નામના છઠ્ઠા જાતમાં અરા શ્રેણિ' એવો ઉલ્લેખ છે. આ તેમજ એવી બીજી કૃતિઓ તેમજ શિલાલેખ વગેરે જોઈને સત્તાવીસ જાતની શ્રેણિઓ રમેશચ મજમુદારે ગણુની છે. એ અંગ્રેજી અને મેં પાનન્દ મહાકાવ્યના બીજા પરિશિષ્ટ (પૃ. ૫૯૨- ૫૯૩)માં નોંધ્યાં છે.
અતિવૃષભ નામના દિગંબર આચાર્યો તિલપતિ (ગા. ૪૩ ૪૪)માં અરાદ્ધ શ્રેણિઓ ગણાવી છે. એ જુદા જ પ્રકારની છે, તેમ છતાં આ બે ગાથાઓ હું અહીં
"करितुरयरहाहिबई सेणवई पदत्तिसद्विदंडबई । શુ કરવત્તિય--રૂક્ષ હૃવંતિ તહું મારા પવરા કરૂ છે. गणरायमंतितलवरपुरोहिया मत्तया महामत्ता ।
बहुविहपइण्णया य अठारस होति सेणीओ ॥ ४४ ॥" (૧) હાથીને અધિપતિ, (૨) ઘેડાને અધિપતિ, (૩) રથને અધિપતિ, (૪) સેનાપતિ, (૫) પાળ, () શેડિયો, (૭) દંપતિ, (૮) , (૯) ક્ષય, (૧૦) વૈષ, (૧૩) મહત્તર, (૧૨) ગણરાજ, (૧૩) મંત્રી, (૧૪) તલવર, (૫) પુરોહિત, (૧૫) સામાન્ય ?) મહાવન, (૧૭) મહાવત, અને (૧૮) અનેક જાતના પ્રકીર્ણ : એમ અરાદ્ધ શ્રેણિઓ શાહી ગણાવાઈ છે. - તા. ૧૧-૫-૪૭, ગેપીપુરા, સુરત.
૬ જુઓ ગુજરાતી કાવ્યદેહન (ત્રીજી આવૃત્તિ, પૃ. ૨૫-૨૬).
છ દૂધદહીને વેપાર કરનારા, ૮ હજ યાને ન અક. ૯ મોદી યાને અનાજ, દી, મસાલે વરને વેપારી,
For Private And Personal Use Only