Book Title: Jain_Satyaprakash 1947 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિલ્હીની જૈન પ્રતિમા (બાંકુડા જિલ્લાની એક પુરાણી શિલા-લિપિ) મૂળ ભંગાળીમાં લેખકઃ --~શ્રી નગેદ્રનાથ સુખાપાધ્યાય M. A., B. T. અનુવાદકઃ — પૂજ્ય મુનિમહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) 'કૂડા જિલ્લાના વાયવ્ય ખૂણામાં ખાં¥ડા શહેરથી લગભગ ૩૫ માઈલ તિલૂડી ગામ છે. તેની ચારે બાજુ નાની મેઢી પહાડીઓ છે, કુદરતની મનરંજક શોભા છે. તિલૂડીથી બે માઇલ દૂર ૧૪૬૯ ફૂટ ઉંચે। બિહારીનાચ પડ઼ાડ છે. તેની નજીકમાં મહેશારા કે મહિંસારા નામની સાતતાય લેાકીની પક્ષી છે. પહાડને એક પડખે એક જૂતુ શિવાલય છે, જેમાં બેસાડેલ શિવજીનું નામ પણુ વિહારીનાથ છે, પહાડની દક્ષિણુ તળાટીને અડીને એક સમળ માટુ' ખેતર છે, ત્યાં એક જૂના મેાટા આંમલીના ઝાડની નીચે મેાટી માટી અને ધસાયેલી અનેક પૃથ્થરની પાટા છે, જે પૈકીની બે મેટ્રો પથ્થર-પાટા પર અમ્બે સીટીમાં અક્ષરા કર્યા છે. મા પૃથ્થ ખડબચડા છે તેમ કેટલાક ભાગમાં અક્ષરા પશુ ધસાઈ ગયા છે. છતાં તેની યાાધ્ય પ્રતિલિપિ ઉતારી છે. જો બંગાળ : બિહારના ઈતિહાસમાં નવીન સત્ય પ્રાટે તા મા પ્રયત્ન સાક મનાય. આ માટે સાનિક લેકવાયકાએક જે જે મળી છે તેને પણ અમે અહીં ઉપયાગ ર્યો છે. તિલૂડીનિવાસી એક વૃધ્ધે જણાવ્યું કે મેં મારા પિતા દાદા વગેરે વૃદ્ધ પુરુષો પાસે સાંભળ્યું છે કે તે સ્થાને ચારે બાજૂ ખાઇવાળા એક ગઢ અને રાજમહેલ હતા, જેમાં માન રાજા રહેતા હતા.' અહીં મતાવેલ માન-રાજા પરથી માનવશીય કાઈ રાજા લેવાના છે. શ્રીયુત રાખાલદાસ વન્દોપાધ્યાય પાતાના બંગાળના ઇતિòાસ ભા॰૧ આવૃત્તિ ખીજી પૃ’૪ ૩૦૧-૩૦૨માં લખે છે કે-યા જિલ્લાના અગ્નિખૂામાં જે વનમય પ્રદેશ છે, અત્યારે હજારીબાગ તરીકે પ્રખ્યાત છે, ત્યાં નવમી સદીમાં માનવ'શીય રાજ-ગણુ રાજ્ય કરતા હતા'' આ પ્રતિહાસમાં વર્ષોમાન, ઉદયમાન, શ્રી ચૌતમાન, અજિતમાન ઇત્યાદિ માનવીય રાજાઓનાં નામ પણ મળે છે. તિલૂડી ગામ પહેલાં માનભ્રમ જિલ્લામાં હતુ, હાલ ફૂડા જિલ્લામાં છે. પણ તે બન્ને જિલ્લાની છેલ્લી સરહદ પર છે. માનભ્રમ એ નામ પણુ માત્ર રાજાઓની હયાતીને સચેઢ કરે છે. જેમ ભ્ર ભ્રૂણમ, લસૂમ, ભ્રમ, સેનસૂમ એટલે 1 તે વંશના રાજાગેાની ભૂમિ કે શાસનક્ષેત્ર તરીકે ખ્યાત છે તેમ માન રાતની ભૂમિ તે માનભૂમ. અત્યારે આ સ્થાનમાં કિલ્લેા, મહેલ કે તેના ધ્વ સાવરોવે સ્પષ્ટ રૂપે દૃશ્ટિગે ચર થતા નથી, કિ તુ છૂટક છૂટક અને કારીગરીવાળા પથ્થરના ટુકડાઓ પડયા છે, જે ઉપરથી અહી કિલ્લા હથા ધ્રુવેલી હાવાનું માની શકાય છે. સ્થાનેસ્થાને જૂની ખાઈની નિશાની પણ દૃષ્ટિઞાચર થાય છે. પહારની નીચેની તે મુમતલ ભૂમિની નજીમાં એક પહેાળી વાવ છે, જેનું નામ આજ પણું રાણાર દીધિ” (રાજાની વાવ) છે. અને ગામનું નામ ઉદયપુર–ભરતપુર છે. આ સ્થાનમાં તથા નજીકનાં ધરામાં કેટલીક પથ્થરથી બનાવેલ દેવમૂર્તિઓ નજરે પડે છે. તેમાંથી અહી ભરતપુરના પાદરમાં ઝાડ નીચે રહેલ મૂતિના અને તિલડી ગામના મધ્યમાં વેદી ઉપર બેસાડેલ પાંચ મૂર્તિઓના ફોટા સુપ્રાપ્ય છે. ભરતપુરની મૂર્તિ ગામમાં “અહાવીર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36