Book Title: Jain_Satyaprakash 1947 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી.
અંક ૩ ]. યુકિતપ્રબોધ નાટક
[ ૧૧૯ ૧૧ ચાલતાં ને ભોજન કરતાં કેવળજ્ઞાન. પોતાનું સ્ત્રીરત્ન કરવાના વિચારથી ૧૨ શ્રીવીરવિભુના સ્કન્ધ પર વસ્ત્ર સ્થાપન ને દીક્ષા લેવામાં ભારતે વિલમ્બ કરેલ. અર્ધવસ્ત્રદાન.
- ૩૧ ભરત મહારાજાને ગૃહરયપણે કેવળજ્ઞાન, ૧૩ તીર્થકરોની સદા સમાન સ્થિતિ હોય છે. ૩૨ દ્રૌપદીને પાંચ પતિ હતા.
( દિ. સમવસરણમાં તીર્થંકર નગ્ન હાય ૩૩ ચંદ્રાચાર્યને શિષ્ય ખંભે ઉપાડયા
પણ નગ્ન દેખાય નહિ એમ માને છે.) હતા ને કેવળજ્ઞાન થયું હતું. ૧૪ સ્ત્રીને મહાવતે.
૩૪ જમાલી શ્રીવીર પ્રભુના જમાઈ હતા. ૧૫ ચોસઠ ઈન્દ્રો. (દિ. સો માને છે) ૩૫ કપિલ કેવલીએ નૃત્ય કર્યું હતું. ૧૬ શ્રી વીરવિભુનું લેખશાળાગમન.
૩૬ વસુદેવને બહેતર હજાર સ્ત્રીઓ હતી. ૧૭ તીર્થકરોનું વાર્ષિકદાન.
૩૭ બાહુબલી પાંચસો ધનુષ્ય ઊંચા હતા. ૧૮ શ્રી આદિનાથ પ્રભુનો-સાથે જન્મેલ ૩૮ શકને ઘેરથી આહાર લેવામાં દોષ નથી સુમંગલા સાથે વિવાહ.
એ વગર વિચાર્યો આક્ષેપ દિ. કરે છે. ૧૯ શ્રી આદિજિનને સુનન્દા સાથે વિવાહ. ૩૯ દેવ મનુષ્યોને ભોગ. ૨૦ દશ આશ્ચર્યો.
૪૦ સુલસાના બત્રીસ પુત્રો ૨૧ શ્રીનેમિજિન અને શ્રીમલ્લિજિન બે જ ૪૧ ત્રિપુષ્ઠ વાસુદેવની માતા તેમની બહેને
કુમાર હતા. (દિ પાંચ માન છે.) ૨૨ બાહુબલીએ કેળલીપણામાં જિનવરને
૪૨ શ્રીવીર પ્રભુને અનાર્ય દેશમાં વિહાર પ્રદક્ષિણા દીધી હતી. દિ. બાહુબલીએ ૪૭ ચોથા આરામાં આયવર્તમાં અનાય નમન કર્યું હતું એવી શ્વેતામ્બરની
માન્યતા બરોબર નથી એમ કહે છે.) ૪૪ ઉલ્લેધાંગુલના માપે ચારસો કોસને પ્રમાણાં. ૨૩ શ્રીવીરપ્રભુને છીંક આવી હતી.
" ગુલના માપને એક કોસ થાય છે. (દિ
પાંચ ગણો માને છે.) ૨૪ શ્રીગૌતમસ્વામીએ સ્કન્દક પરિવ્રાજકને
૪૫ પ્રાણાન્ત કષ્ટ હોય ત્યારે વ્રત ભંગ થાય સત્કાર કર્યો હતો.
છતાં પાપ નથી. એ દિનો આક્ષેપ છે. ૨૫ સમય પર્યાયને કાલદ્રવ્ય.
૪૬ ઉપવાસમાં ઔષધ વાપરી શકાય એ ૨૬ શ્રીમુનિસુવ્રત સ્વામીના અશ્વ નામના ગણધર
દિગમ્બરો આક્ષેપ કરે છે. હતા. દિ. અશ્વને પશુ તરીકે વેતામ્બરે
૪૬ ચક્રવર્તીને ચોસઠ હજાર સ્ત્રી સાથે ક્રિય માને છે એવો મિથ્યા આક્ષેય કરે છે.)
દેહે ભેગ. ૨૭ શ્વેતામ્બરો આહારાર્થે માંસગ્રહણ કરે છે, ૪૮ સાઘુઓને દાંડે રાખો.
એવો દિગમ્બર આક્ષેપ કરે છે, ૪૯ સાધુઓને શ્રોત્રધન. ૨૮ સાધુઓએ ગોચરી માટે ઘરેઘર જવું ને ૫૦ મરુદેવીની હસ્તિસ્કન પર મુક્તિ. ઉપાશ્રયમાં લાવી વાપરવી
૫૧ મુનિઓને બે વાર આહાર૨૯ વિષ્ણકમારનું દૃષ્ટાન્ત આગળ કરી પર અલંકાર ને વસ્ત્રયુકતની મુકિત.
ધર્મદેશીને મારવામાં પણ પાપ નથી, ૫૩ અરિહન્તની અઢાર દોષ રહિતતા (દિ. એ દિગબર આક્ષેપ મૂકે છે.
જુદી રીતે ગણવે છે.) ૩૦ ભરત ચક્રવતની બહેન બ્રાહ્મી છે ને બાહુ- ૫૪ અરિહન્તના ચેત્રીશ અતિશ. (દિ
બલીની બહેન સુન્દરી છે. સુન્દરીને જુદી રીતે જણાવે છે.)
પ્લેચ્છ.
For Private And Personal Use Only