Book Title: Jain_Satyaprakash 1947 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
શેઠ હઠીસિંહની વાડીના મહાપ્રાસાદની શતાવણી
[ ૧૨૦
વેલ
કળશ
વેલ શ્રી
શ્રી
શ્રી
શ્રી
શ્રી
શ્રી ૧
(૧) જે સ્વસ્તી શ્રી પીરસ્વ ઇન પ્રણમ્ય શ્રી ખંમાં એ (૨) નં મહાકૃભસ્થાને પુજારાધે સરવે સુર્ભ ઉપમાં (૩) લાએક છે. પરી છે. જેઅસંઘ હીરાચંદ વગેરે સંઘસ (૪) મસ્ત ચરણાંન શ્રી અમદાવાદથી લી. સાબુ (૫) શાલચંદ નાહાલચંદ થા મગનભાઈ હઠીસં (૬) ઘના પ્રણામ વાંચજે જત ઈહાં શ્રી દેવ ગુરૂ (૭) પસાએ કરીને કુસલ છે તમારા સંઘના કું (૮) સલ પત્ર લખવાં બીજુ અતરે અમારી વા (૯) ડી મધે શ્રી ધરમનાથજી મહારાજને બા (૧૦) વન જીનાલો પસાદ તઈઆર થઓ છે તથા (૧૧) શ્રી પરમેશ્વરજીનાં બંબ નવાં ભરાવાં છે તે (૧૨) ની અંજણ સલાકા થા. તખતે બેસાર (૧૩) વાન મહુરત. રેવંત, ૧૯૦૩ મહામાસ મધે નીરધરૂ છે (૧૪) ૧ મહાવદ ૫ સુકરે શ્રી મહારાજની અજેસલક છે. (૧૫) ૧ મહાવદ ૧૧ ગરેઊ શ્રી મહારાજ ને તખત બેશરવર્ડ છે (૧૨) તેહના મોહ ઓછવ ઉપર તમારે સરવે સંઘને (૧૭) તેડીને વહેલા પધારવું તમે ખાવે રૂડું દીસસે (૧૮) સંઘની સોભા સારી બનશે સં. ૧૯૦૨ ને આસો સુ ૧૦
લી સા ખુશાલચંદ નહાલચંદને પર
ણામ વાંચજે દવા ઉમેદચંદ વેલ
For Private And Personal Use Only