Book Title: Jain_Satyaprakash 1945 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૧૨ ]
પ્રિયદશી અને સંપ્રતિની અભિન્નતા
(६) ससि वा... पे त वि य इच्छा हि मे कि ये
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૨૮૭
જો (વિકલ્પે) ૐ ( >
""
(७) ति सि घ ल म गे चिलथि ति कं सि या ति सं कों (વિપે) ઉપરાષ્ઠત વાચનમાં ખ'ડિત અક્ષરાને પુરતાં તથા વિકલ્પના મેળ ઉતારતાં આખા લેખ આ પ્રમાણે વાંચી શકાશે—
?
( શુદ્ધ રીતે મૂળાક્ષરે ગાવાતા લેખ) (૨) વિયવૃત્તિ રાવા [ સંધિથં ! ] મમત આદે (२) भिखुनं च भिखुनिनं नातिपुतस (૩) ...ત્તિ વ્રુદ...વિ # ... ચે સંય (४) ममेघति भिखु वा भिखिनी वा उदाता (૫) નિ દુલાનિ અનધાચિતુ અનાવા—
(६) लसि वास पेतविये इच्छा हि मे कि (७) ति संघ समगे चिलथितिकं सियाति
( ટિપ્પણ—ત્રીજી પ્`તિના ખંડિત અક્ષરાને સ ંતેાષપૂર્વક પૂરવાનું શકષ ન બનતાં તેને મૂળ પ્રમાણે જ રહેવા દીધી છે. પરંતુ સ્થળ, સંયેાગ, વ્યક્તિત્વ અને અન્ય ધમ લિપિઓને સ્મરણમાં લેતાં, આખા વાકયને ભાવાથ જે સંભવિત જણાય છે તે પ્રમાણે.) લેખના અનુવાદ
પ્રિયદસિ રાન જ્ઞાતપુત્ર૪ (ભગવાન મહાવીર)ના જે ભિક્ષુકા કે ભિક્ષુણીએ આ તીની યાત્રાએ
(સાંચીના) મહાયાત્રાને આમ કહે છે—
(૧) જનરલ મેઝીએ જાળવી રાખેલ નકલમાં આ શબ્દે સ્પષ્ટ રીતે પહેલી પતિની માહિના છે. પણ પાછળથી ખડિત અને અસ્પષ્ટ બની ગયેલ લેખનું વાચન મુશ્કેલ બની જવાથી વિદ્વાનાએ એને જ ખીજી પશ્ચિત માની લીધી. એટલે બધા અક્ષરાને સાથે મેળવતાં વિત્તિ યા સ્પષ્ટ થાય છે.
(૨) અહી. અક્ષરા તૂટી ગયા છે ખરા પણુ અન્ય લેખામાં જ્યાં જ્યાં શરૂઆતની પંકિતમાં મહામાત્ર શબ્દ આવે છે ત્યાં ત્યાં તેની પૂર્વ કમાંના મહામાત્રા તે દર્શાવવાને સ્થળસૂચક નિર્દેશ પણુ આવે છે. જેમકે, તોરરૂિં મમત, સમાવાયું મમત, કોલેવિય અન્નુમત ઈ. તેા પછી આ લેખ સાંચીમાં કાતરાવેલ હાઈ, ખશ્ચિત અક્ષરાને સ્થળે પીચ શબ્દની કલ્પના અસ્થાને નહીં લખાય.
(૭) મત શબ્દ સ્પષ્ટ છે: પણ તેની પૂર્વના એ અક્ષરે। તૂટી ગયેલ છે તે તેની પછી આ સ્પષ્ટ છે એટલે અન્ય લેખાના અભ્યાસથી મદ્દામાલ આઢે ગેાઢવવું સુસંગત અને છે.
For Private And Personal Use Only
(૪) મૂળમાં તિવ્રુત સ્પષ્ટ વંચાય છે. તેની પૂર્વના અક્ષર બહુધા તે હા જેવા જ વંચાય છે. પરંતુ પાંખડાની અસ્તવ્યરત સ્થિતિને લઇને તે સ્થાને જનરલ મેઝીએ ના, ઞ, ના અને માઁ ની વિકલ્પતા પણ કરી છે. તે પ્રમાણે વાંચતા રતિપુત, પતિપુત, મતિપુત, જ્ઞાતિપુત, માતિવ્રુત એ પાંચમાંથી કાઇ હાઇ શકે. અને ભગવાન મહા