Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૯૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ( વર્ષ ૭ ત્રુઓ હોવા છતાં ધાર્મિ ક નજરે સ્વામીભાઈ હતા. એ નાતાથી તેઓ વચ્ચે મેળ શક્ય બન્યા. એથી ખાખરે બન્ને સંસ્થાના વચ્ચે ગજનેર ( Gajner) મુકામે સધી થઇ; અને આ રીતે ચાલ્યા આવતા વેરના અત આવ્યા. સુરતસીગના રાજ્યકાળમાં બીકાનેરના ઢાકારા પોતાના સ્વામી તરફ વધુ પ્રમાણુમાં મેપરવાઇ દાખવતા હતા. આ જાતનેા વર્તાવ સુરતસીગની આંખમાં ખટકતા હતા. કાઇ ખી રીતે એ દાખી ૬૪ પેાતાનું વસ્ત્ર અને મહત્ત્વ પુનઃ એદાકાશ પર સ્થાપવા સારૂં મહારાણાએ અમચ'દની પસંદગી કરી. એ પછીનાં ચાર વર્ષીમાં સુરાણા અમદે પેાતાની શિતનો પરચો દેખાડી આપી ઠાકારોમાં મહારા!નું સ્થાન પુનઃ પ્રતિષ્ઠિત બનાવ્યું. આ પ્રસંગ સબંધી જે તૈધા પ્રાપ્ત થાય છે એ જોતાં સખેદ કહેવું પડે છે કે કાકાશને તાબેદાર બનાવવામાં એણે વધારે પામી ક્રૂરતા દાખવી અને વિના કારણુ લેહી રેડયું. સારનખી (Saraubi)ના ઢાકારને માથે ભારે દડ ઠોકી બેસાડયેા. રતનસી’ગ ઐદવતને ાંસી દીધી. ઘેરદન (Dherdan)ના ત્રણસેા ભટ્ટીએ પર એકદમ છાપે મારી તેમની કતલ કરાવી. માત્ર એમાંથી એક જ નાસી છુટયા. અર્થાત્ બાકીનાં મરણુને શરણે થયા! અને ઠાકાર આગેવાન ના સીગ તથા પુથુસીંગને કેદી તરીકે બીકાનેર લઇ જઇ કારાગૃહમાં પૂર્યા; જ્યાં તેમને પાછળથી ફાંસીએ ચઢાવવામાં આવ્યા. આ કામમાં ફરજ બજાવ્યને હેતુ ધ્યાનમાં લઈએ તાપણુ વધુ પડતી સખતાઇ વપરાણી છે એમ ખુલવું જ કરવું પડે. ખડિયા ઠાકારાને વશ કર્યાં એટલે સુરતસીંગે અમદા સારી રીતે સત્કાર કર્યાં. સન ૧૮૫૧માં ચુરૂ (churu)ના ઠાકાર શે'ગ(sheosingh)ને તા. કરવા પુનઃ અમરચંદને જ મેાકલવામાં આવ્યા. એમણે શહેર પર સખ્ત ઘેરા ચાલ્યે. ઠાકાર એ સામે ટકી ન શકયા. દીવાનની ઘાતકી વૃત્તિ એની નણમાં હોવાથી શરણે જવા કરતાં એણે આપધાત કરવા પસંદ કર્યાં. અહી’ પણ સુરાાતે જય મળ્યેા. મહારાણાએ ‘રાવ’તા ઈલ્કા”, માનને પાશાક અને સ્વારી કરવા હાથીની ભેટ આપી. મા રીતે સુરાણાજી વૈભવ અને પ્રતિષ્ઠાના મધ્યાહ્ને પહેાંચ્યા. પશુ એ સ્થિતિ ઝાઝો સમય ટકી ન રહી. ઉપરા-ઉપરી મળતા વિજયાએ અને માનઅકરામે દીવાનના દુશ્મને વધારી દીધા. એમની સામે થ્રુપુ ષડયંત્ર રચાયું. કાવત્રાખારા એમાં ફાવ્યા. એથી એમને દીવાનપદ તા છે।ડવું પડયું અને એકાદ ફેોજદારી ગુન્હામાં દીવાને ભીનુ ંસ કહ્યું છે એવા આ રેપસર તેમની પાસેથી ભારે દંડ વસુલ કરવામાં આવ્યે. આમ ચઢતી પાછળ પડતીની ભરતી ધસારાબંધ ચઢી આવી, આટલું જાણે આખું હાય તેમ વિધીઓ તરફથી સુરાણા સામે એવા આક્ષેપ મૂકવામાં આવ્યો કે પિંઢારાના સરદાર અમીરખાન સાથે તે સદેશા ચલાવી રાજ્ય સામે કાવત્રુ રચે છે. સન ૧૮૧૮માં એ માટે તેમના પર કામ ચલાવવામાં આવ્યું, સુરાણાજી તેા પ્રતિષ્ઠાભંગ થતાં ખુવાર થઈ ગયા હતા, છતાં તેમના મિત્રોએ એ આક્ષેપ ખૂંટા છૅ એમ સાખીત કરવા ઘણા પ્રયાસ કર્યાં. પણ એમાં ફાવ્યા નહીં. અને એ નિર્દોષ મ સતે। શ્રેણી ઘાતકી રીતે વધ કરવામાં આવ્યે ! અમદ સુરાણી સરખા એક શૂરવીર સરદાર અને કાર્યદક્ષ દીવાનના જીવનનાટકને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38