Book Title: Jain Satyaprakash 1938 01 SrNo 30
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अर्बुदाचल प्रबन्ध संपादकः-श्रीयुत अगरचंदजी भंवरलालजी नाहटा. जगत्प्रसिद्ध आबूके देवालयोंमें सर्व प्रथम श्रीविमलदण्डनायक निर्मापित ऋषभदेव जिनालय अर्थात् विमलवसही है। विमलने उस समय कोई भी अपने वंशकी प्रशस्ति उत्कीर्ण की हो ऐसा ज्ञात नहीं होता। और तो दूर रहा उस समयका कोई छोटा मोटा प्रतिमालेख भी नहीं मिलता, तो प्रतिष्ठापक आचार्यका नाम न मिले इसमें आश्चर्य ही क्या? विमलवसही के निर्माण समय का कोई भी ग्रन्थ ऐसा नहीं मिलता जिसमें पतविषयक वृत्तान्त विशदरूपसे मिले । फिर भी लुणगवसही के समकालीन अर्थात् विमलदण्डनायकसे २०० वर्ष पश्चात् का आबूरास प्राप्त है किन्तु उसमें भी जो बातें हैं वे दन्तकथा के आधारसे और संक्षिप्तरूपसे निर्दिष्ट हैं । विमलप्रबन्ध और विमलचरित्र की रचना विमल के ४००-५०० वर्ष पश्चात् हुई है। आबूरास, प्रबन्धकोष, पुरातन प्रबन्ध संग्रह, तीर्थकल्प, उपदेशसप्तति आदि ऐतिहासिक ग्रन्थोमें विमलवसहीकी उत्पत्ति कुछ फेरफार के साथ वर्णित है। पुरातन प्रबन्ध संग्रहमें इसके प्रतिष्ठापक ४ गच्छों के चार - प्रक्षयर्थ આઠ પ્રકારના મૈથુનેને સર્વથા ત્યાગ કરે તે બ્રહ્મચર્ય કહેવાય છે. () સ્મરણ (२) तन (3) &iसी-Hos. (४) पूर्व शन () मतभा पाताया५ (६) સંકલ્પ (૭) મૈથુન કરવાનો પ્રયત્ન. (૮) સ્વરૂપતા. ઉપથેન્દ્રિના યથાર્થ સંયમની સાથે યુક્તાહાર, યુક્ત આચાર, વિચાર, તેમ યુક્ત ક્રિયા કર્મ નિદ્રા આદિનો વ્યવહાર કરી બ્રહ્મ એટલે આત્મામાં વર્ષ એટલે આચરણ કરવું તે બ્રહ્મચર્ય છે. અપરિગ્રહ વિષયોમાં અર્જન, રક્ષણ, ક્ષય, સંગ, હિંસાદિ દોષ દેખીને તેને સર્વથા ત્યાગ કરવો તે અપરિગ્રહ છે. વિષયના રક્ષણ, અર્જન અથવા નાશમાં જે કષ્ટ થાય છે તે સાષ્ટ છે. જેમ જેમ વિષયના ભોગ કરવામાં આવે છે તેમ તેમ આસક્તિ વધે છેઆ સંગદેષ છે. કોઈ પણ પ્રાણુને કષ્ટ પહોંચાડયા વિના વિષપભે ગ થઈ શકતા નથી. આમાં હિંસાદેવ પણ રહેલો છે. બીજા મતે નષ્ટ પદાર્થોને સંગ્રહ કરી તેને વધારવામાં -રવામાં તેમ તેના પ્રચારમાં આસક્ત થઈને ચિત્તને વિક્ષેપ કરી મૂઢ વિક્ષિપ્ત નહિ બનવું તથા આળસપ્રમાદ તથા સંશયને વધારવે નહિ તે અપરિગ્રહ કહેવાય છે, (अपूर्ण) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44