Book Title: Jain Satyaprakash 1938 01 SrNo 30
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૨] શ્રી જૈન સત્ય પ્રાકશ [વર્ષ ૩] (3) અનુગદ્વારસૂત્રની વૃત્તિમાં માલધારીય શ્રી હેમચન્દ્રસૂરિએ “v$ મહામતિના” એવા શિપૂર્વક ઉપયુંકત પદ્ય “જાપવિદા' ને બદલે “પદ્વિધાએવા પાઠાંતરપૂર્વક ઉદ્ધત કર્યું છે. શ્રીમતી આગમેદયસમિતિ દ્વારા પ્રકાશિત આ આવૃત્તિમાં ટિપ્પણરૂપે “વિતા' એવા પાઠાંતરની નોંધ કરાયેલી છે. સાથે સાથે જેને બદલે “વિમ' એવું પણ પાઠાંતર ત્યાં નેંધાયું છે. (૪) સન્મતિપ્રકરણની તત્વબેધવિધાયિની ટીકા (પૃ. ૭૬૧)માં એના કર્તા શ્રી. અભયદેવસૂરિએ સમિહિતાર્થáવાઈ રહું વાવિવૃvમતુતિત્તિનાચાર્ગવનમ્ ! ઉલ્લેખ પૂર્વક ઉપયુક્ત પધ ઉદધત કર્યું છે. (૫) અયોગવ્યા છેદઢાત્રિશિકાના ૨૮ મા પધના વિવરણમાં૮ શ્રી મવિલણસૂરિએ “તથા શ્રી વિમલ્ટનાથજત શ્રી સમન્સમગ્ર” એવા નિર્દેશ પુરસર નથાતર વાળું શરૂઆતમાં અત્ર અપાયેલું પધ ઉધયું છે. ભાગરૂપે જે શકે છે. લા. જે. પુ. ફંડ સંસ્થા તરફથી ૮૫મા ગ્રંથાક તરીકે પ્રસિદ્ધ થયેલ છે તેના ઉપક્રમમાં પણ આ ફરીથી ચર્ચાય છે. અને ત્યાં એમ સૂચવાયું છે કે આવશ્યસૂત્ર ગણધરકૃત છે, એ અનુજ્ઞાાલ અને સાયંકાલના વચલા સમયમાં રચાયેલ છે અને એ અંગબાહ્ય છે. ૪ આવશ્યકનિયુતિને કેટલીક વાર આવશ્યક” તરીકે નિદેશ કરાવે છે. દાખલા તરીકે શ્રી જિનભદ્રગણિ ક્ષમશ્રમણે આવશ્યક નિર્યુકિતના વ્યાખ્યાનના પ્રસંગે “આવાસયામ” એમ કહ્યું છે. વળી આચારાંગસૂત્રની વૃત્તિમાં લોનિક્ષેપોધિકારમાં ચતુર્વિશતિસ્તવથી એની નિયુકિત અભિપ્રેત છે. –જુઓ ઉપયુકત ઉપક્રમનું ત્રીજું પત્ર. ૫ જુઓ ૧૧મું પત્ર. ૬ શ્રી મલયગિરિસૂરિજી આવશ્યકનિર્યુકિતની વિવૃત્તિ (૧૧મ પત્ર)માં “તથા વાદુ: સ્તુતિપુ ગુરઃ એવા ઉલેખ પુરસર શ્રી હેમચન્દ્રસૂરિકૃત અન્યયોગવ્યવછેદદાવિંશિકામાંથી જ્યોન્યપક્ષપ્રતિપક્ષમાવા, यथा परे मत्सरिणः प्रवादाः ॥ नयानशेषानविशेषमिच्छन्, જ પક્ષપાત મચતથા તે છે ?” પદ્ય ઉદધૃત કર્યું છે. આ ઉપરથી આપણે એમના સમય વિષે અટકળ કરી શકીએ છીએ. જુઓ ર૪૫મું પત્ર. ૮. જુઓ “આહત મત પ્રભાકર” તરફથી પ્રસિદ્ધ થયેલી સ્યાદામંજરીવાળી આવૃત્તિ (પૃ. ૨૨૯-૨૨૯). ૮. ઉપર્યુકત આવૃત્તિમાં નીચે મુજબનું ટિપ્પણુ અપાયેલું છે – "बृहत्स्वयंभुस्तोत्रावल्यां श्रीसमंतभद्रकृतायां श्रीविमलनाथस्तवे श्लो. ६५” ત્ર સ્વયંભુ સ્તોત્ર એવી જોડણું અશુદ્ધ છપાયેલી છે. ખરી રીતે “ભુ” ને બદલે ભૂ’ જોઈએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44