Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *}* શ્રી જૈન સત્ય પ્રકાશ થયાનુ લખ્યુ છે.૩ પ. ડૉ. જી. મુલરે “ધી લાઈફ ઑફ જૈન મક હેમચંદ્ર' નામક જર્મન ભાષાના પુસ્તકમાં વિ. સ’. ૧૧૫૦ માં સ્તંભનતી માં દીક્ષાનું લખ્યું છે. વીસમી સદીના . ગ્રંથકારાએ આ મતને આધારે પેાતાના થેામાં એ વસ્તુ લખી છે. આ પાંચે ઉલ્લેખામાં ઉદાયન મ`ત્રીએ હેમચંદ્રસૂરિજીની દીક્ષામાં મુખ્ય ભાગ લીધે હતા એમ લખેલ છે. આ પાંચ ગ્રંથેામાંના એમાં દીક્ષાનું વર્લ્ડ વિ. સં. ૧૧૫૦ આપ્યું છે તથા એમાં દીક્ષાનું સ્થાન કર્ણાવતી આપ્યું છે તે ઠીક નથી લાગતું. આ પાંચે ગ્ર ંથામાં (૧) ‘કુમારપાળ પ્રતિધ' સૌથી પ્રાચીન ગ્રંથ છે. તેના પછી (ર) પ્રભાવક ચરિત્ર' તેના પછી (૩) ‘પ્રબંધ ચિંતામણિ' તેના પછી (૪) ‘પ્રબંધ કાષ ' અને તેના પછી (૫) ‘ કુમારપાળ પ્રબ’ધ' (જિનમ'ડનકૃત ) અનેલ છે.૪ * ' શ્રી હેમચદ્રાચાય ની દીક્ષા વિ. સં. ૧૧૫૦ માં પાંચ વર્ષની ઉંમરે થઈ છે એ વાત ‘પ્રભાવક ચરિત્ર’ માંથી મળે છે, ડૉ. જી. મુલરે પણ એ ઉપરથી એ પ્રમાણે જ સ્વીકાયું છે. ‘પ્રભાવક ચરિત્રથી પહેલાંના ગ્રંથ--‘કુમારપાલ પ્રતિધ '–માં પાંચ વ બાબત કંઈ પણ લખ્યું નથી. બીજી વાત એ પણ છે કે પાંચ વર્ષ જેટલી નાની ઉંમરે દીક્ષા આપવાને જૈન શાસ્ત્રા નિષેધ કરે છે. એટલે તેમણે ૧૧૫૪ માં નવ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હેાય એ વાત મને વધારે માન્ય લાગે છે. તેમની દીક્ષાના સ્થાન તરીકે, એ ગ્રંથૈ સિવાયના ખીન્ન બધા ગ્રંથામાં, ખ’ભાતના નિર્દેશ મળે છે, અને તે બરાબર હાય એમ લાગે છે.પ જો કર્ણાવતીને (તુએ પૃષ્ઠ ૪૭૦) ફાગણ ૩, કુળગુરુ સદ્ ગુરૂળા, સંપત્તે સંમતિસ્થમિ ! तत्थ पयन्नो दिक्खं, कुणमाण सयलसंघपरिओसम् ॥ कु. प्रतिबोध । ખંભાતનું નામ પ્રાકૃતમાં હંમત્ત અને કંમળવુ, અને સંસ્કૃતમાં તૈમનતીર્થ લખેલ છે. તામ્રહિપ્સી પણ ખંભાતનું નામ હેાવું જોઇએ. કેમકે શ્રી અજિતપ્રભસૂરિ વિરચિત શાંતિનાથ ચરિત્ર'ના છઠ્ઠા પ્રસ્તાવમાં તામ્રહિäો અને કિનારા ઉપર હાવાનું તથા પર્યાયવાચક હેાવાનું લખેલુ છે. મહારાજા ખંભાત એક માટે જીલેા હતેા. એ અમદાવાદથી દક્ષિણમાં છે. ‘ સ્થંભનક કલ્પ ' પણ છે. ૪. આ શૈાના અનુક્રમે રચનાકાળ આ પ્રમાણે સમજવા (૧) વિ. સ. ૧૨૪૧, (૨) ૧૭૩૪, (૩) ૧૩૬૧, (૪) ૧૪૦૫, અને (૫) ૧૪૯૨. ડૉ. ખુલરના ગ્રંથ સ્વીસન ૧૮૮૯ માં બનેલ છે. For Private And Personal Use Only તંમનતીર્થ સમુદ્રના સિદ્ધરાજના રાજ્યમાં ‘તીર્થંકલ્પ ' માં એક "" ૫. ડૉ. જી. ખુલર પેાતાના હેમચંદ્રાચાર્યના ચિરત્રમાં આગળ લખે છે કે તેમની ( હેમચંદ્રની ) દીક્ષાના સમયની ખાખતમાં મેસ્તુ ંગ (પ્રબંધચિંતામણિકાર) ધણું કરીને સાચા છે. અને દીક્ષાના સ્થાનની બાબતમાં પ્રભાવકચરિત્રકાર ઘણું કરીને સાચા છે.’ આ ઉલ્લેખથી પણ મારી માન્યતાને વધુ પુષ્ટિ મળે છે કે શ્રી હેમચંદ્રાચાર્યે પાંચ ની વચે દીક્ષા લીધી ન હતી, તેમજ દીક્ષા ખંભાતમાં થઈ હતી.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46