Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૪ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ દેવલાકમાં લઈ જવાનું ન રહે અને કઈ પણ તેવી સેવા કરવાનું સાધન ન રહે એ સ્વાભાવિક છે. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir તેને વિશેષ આશ્ચય તે એ છે કે દિગમ્બર ભાઈ આ જિનેશ્વર મહારાજના રહેલા નખ અને કેશના મહેાત્સવ માને છે, તે એવી રીતે કે ભગવાન તીર્થંકરનું પરમ ઐદારિક શરીર ઉડી ગયા પછી તેમાંથી રહેલા કેશ અને નખા ઇન્દ્ર મહારાજાએ ગ્રડુંણ કરે છે અને પછી તે ઈન્દ્ર મહારાજાએ ભગવાન જિનેશ્વરનું નવું શરીર ખનાવે છે અને તેમાં તે પરમ ઔદારિકના નખ કેશેાને જોડે છે અને પછી સર્વ દેવતાએ મહાત્સવ કરે છે, (તટસ્થ મનુષ્ય જોઇ શકશે કે આ દિગમ્બર ભાઇએએ માનેલેા મહાત્સવ ઇન્દ્ર બનાવેલા શરીરના ગણાય કે પરમ ઐદારિકમાં ગણાય. ) દિગમ્બર ભાઇએએ એટલે પણ વિચાર ન આહાર ન માનવા માટે કેવલીનું આખુ શરીર પલટાવ્યું, પર પરમ આદારકને કહ્યું, છતાં તે પરમ ઐદારિક જો આહારવાળુ ન હૈય અને ઐદારિકની જાતિનું ન હેાય તે કેશ અને નખ એ બન્ને વસ્તુ, કરાતા આહારના થયેલા રસના મેળરૂપ છે તે પછી તે આવી ક્યાંથી ? રહેલા નખ કેશના કર્યું કે, કેવલીને દારિકની જગા દિગમ્બર ભાઈ એએ ઉપકરણ ઉઠાવવાનેલીધે પાત્રાંની હયાતિ સાધુઓને ન હાય એમ માન્યું અને તીર્થંકર કેવીને આહારમાટે પર્યટન કરવું અયેાગ્ય અને અપમાનઃસ્પદ માનીને બીજા સાધુએ પાત્રાના અભાવને લીધે આહાર ન લાવી શકે માટે તીર્થો કર કેવલીને આહાર વિનાના માનવા પડેચા, એટલે પાછળથી તે જ ઉપકરણાના અભાવને લીધે તીર્થંકર કેવલીને અનાહારી માનવાને અંગે સર્વાં કેવલીઓને અણાહારી માનવા પડચા. અને તે સવ' કેવલીને અણાહારી માનવાથી તેમના શરીર આદારિક છતાં પણ તે ઔદારિક શરીરની વાતને એળંગીને પરમ ઐદારિક શરીરની કલ્પનાં, શાસ્ત્રથી વિરૂદ્ધ અને યુક્તિથી નહિ ઘટવાવાળી છતાં પણ, માનવી પડી. દિગમ્બર ભાઇઓને, જિનેશ્વર ભગવાન અગર કેઇ પણ જીવ કેવલજ્ઞાન પામ્યા પછી ઔદારિક શરીરવાળા ડાય જ નહિ પણ તે પરમ ઐદારિક શરીરવાળે! હાય અને તે પરમ ઔદાકિની માન્યતાને સજ્જડ પકડવાને તેમજ કેવલીને આહાર ન હૈાય તેના દઢ આગ્રહને લીધે જ ધ્રુવપણાના વિરાધી જે અઢાર દોષા, વાસ્તવિક કારણા વગેરે હતાં, તેને પણ પલટો કરવા પડયા. વાસ્તવિક અઢાર દાષા અને દિગમ્બરોએ માનેલા અઢાર દાષામાં કેટલા બધા ફરક પડે છે તે આપણે હવે પછી જોઈશું, (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46