Book Title: Jain Satyaprakash 1937 02 SrNo 19
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra ** www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ સાથ સાગવશ તેને છ શિષ્યાની પ્રાપ્તિ થઇ ગઈ. તે છ દિશાચર શિષ્યા આ હતાઃ ૧ શાન, ૨ કલ, ૩ કણિકાર, ૪ અદ્રિ, ૫ અગ્નિવેશ્યાયન અને ૬ ગામાયુ પુત્ર અર્જુન. ( ચૂર્ણિČકારનું કથન છે કે આ છ દિશાચા ભગવાન્ મહાવીરસ્વામીના જ શિષ્યા હતા ,કે જેઓ પતિત થઇ ગયા હતા. અને તે પાર્શ્વનાથની પર પરાના હતા ) ગાશાળાને આ છ શિષ્યાની પ્રાપ્તિ થવાથી પેાતાના મતને પ્રચાર કરવામાં વિશેષ અનુકૂળતા પ્રાપ્ત થઈ હતી. તેણે ન કેવળ પેાતાના વિચારાતા-મતના પ્રચાર જ કર્યાં, બલ્કિ પેાતાને ‘જિન ’ તરીકે પણ એળખાવતો રહ્યો, એક સમયમાં એ જિન તીર્થંકરા ન હાઇ શકે, પરન્તુ ગાશાળા પોતાને ‘ જિન ' તરીકે એણુખાવતે હાવાથી લેકામાં સ ંદિગ્ધતા ઉત્પન્ન થઈ ગઇ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના ખીજા ઉદ્દેશાની ખીજી ત્રીજી ગાથામાં કાર્યનું નામ નહિ આપતાં એમ કહેવામાં આવ્યું છે કેઃ “ કેટલાકા એમ કહે છે કે જીવાને જે સુખ દુઃખ થાય છે, તે સ્વયં કૃત નથી અને અન્યકૃત પણ નથી, પરન્તુ તે બધું સિદ્ધ જ છે-સ્વાભાવિક જ છે.” આ મત ખીજા કાઈતા નિહ, પરન્તુ ગેાશાળાના જ સમજવા જોઈ એ. બૌદ્ધોના · મજ્જીિનિકાય 1 અંતંત - તિવિજય ંગાત્ત-મુત્તન્ત' માં ગૌતમબુદ્ધે આ મતની નિરર્થકતા બતાવતાં આને શૂન્ય જ પ્રતિપાદિત કરેલ છે. જીએ, મજિનિકાય-અનુવાદ, પૃ. ૨૮૦. શ્રીચુત વેણીમાધવ વડ્ડયા એમ. એ., ડી, લિટ્ નામના વિદ્વાન્ પોતાના માદ્ધકાશ ’ નામક ગ્રંથના પ્રથમ ખંડમાં લખે છે:— ע .. ठीक, एई समये अङ्गदेशेर राजा कूणिक वा अजातशत्रु, लिच्छविराजगणेर सहित युद्धे प्रवृत्त हन । गोशालेर शेष जीवन एवं एइ युद्धेर घटनावली अवलम्बन करिया गोशालेर आजीविक शिष्यगण अष्टमचरमवाद नामे एक नव धर्ममत उद्भावन करन । १ चरमपान, ૨ ચરમાર ( રન ), ધરમનૃત્ય, ૪ ચરમ જિમ, ૧ ચરમપુર-સમ્યક્ત્તમદામેષ, ६ चरम श्रेयनागगंधहस्ती, ७ चरम महाशीलकान्तक ओ ८ चरमतीर्थकर एइ आटटि आजीविक चरमवादेर अष्ट अंग । જુએ, પૃ. ૪૮. ભગવતીસૂત્રમાં પણ લગભગ તેવી જ રીતને, (જેવા મુદ્દચર્ચાના પાઠ ઉપર આપવામાં આવ્યા છે) ગેાશાળાના સિદ્ધાન્તના ઉલ્લેખ મળે છે. 6 અષ્ટસરમવાઃ ' નાં નામે ‘ભગવતીસૂત્ર'માં પણુ આપ્યાં છે. તે આ પ્રકારે છે; ૧ ચરમવાદ, ૨ ચરમગાન, ૩ ચરમનાટય, ૪ ચરમ જલિક, પ્ ચરમપુષ્કલ સવ મહામેધ, ૬ ચરમસેચનકગ હસ્તિ, છ ચરમમહાશિલાક ટક સંગ્રામ, ૮ ચરમ તીથ કર. આ ચરમ તીર્થંકર તરીકે ગે શાળાએ પોતાને જાહેર કર્યાં હતા. ) : આ ચર્મવાદ તેણે તે વખતે પ્રકાશિત કર્યાં હતા, કે જ્યારે તે સૌથી પરાસ્ત થઈ તે હાલાહલા કુંભારણને ત્યાં આમ્રફળને ચૂસતા, મદ્યપાન કરતા તથા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44