Book Title: Jain Satyaprakash 1936 06 SrNo 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ સંતબાલની વિચારણું અને મૂર્તિપૂજા-વિધાન ૪૦૯ દેવતાની મૂર્તિ રડતી, નાચતી, અંગ- પૂજા તથા હોમ ઇત્યાદિ કરે છે. વગરની થતી, આંખને ખેલતી, અગર અને તેથી તમે પણ મૂર્તિપૂજક સિદ્ધ બંધ કરતી જોવામાં આવે તે સમજવું થાઓ છો. વળી તમારા સ્વામી કે શત્રુ તરફથી કેઈ કષ્ટ જરુર થશે. દયાનંદજીએ બનાવેલા સત્યાર્થ પ્રકાશમાં આ કૃતિથી મૂર્તિ પૂજા પૂર્વમાં પણ લખ્યું છે કે મનને દઢ બનાવવા માટે હતી અને વેદમાં પણ છે એ પ્રત્યક્ષ પીઠના હાડકામાં ધ્યાન લગાડવું જોઈએ. સિદ્ધ થાય છે. વળી તમે વેદી આદિ હવે વિચારવું જોઈએ કે પરમાત્માની બનાવીને અગ્નિમાં ઘી આદિ ઉત્તમ મૂર્તિમાં ધ્યાન લગાવવાથી તે પરમાત્મા વસ્તુ નાખીને હેમ કરો છો એ ઉપરથી માં પ્રીતિ જાગે, અને એમના ગુણોનું હમ કહીએ છીએ કે તમે અમિપૂજક સ્મરણ થાય, પરન્તુ સત્યાર્થ પ્રકાશના છે અથવા અગ્નિમાં ઈશ્વરની સ્થાપના સાતમાં ઉલ્લાસમાં રાવસજોત:સમજીને તેને પૂજે છે. સ્વાધ્યાશ્વ' એ સૂત્રને અર્થ કરતાં આ--- ના, હમે સ્થાપના સમજતા સ્વામી દયાનંદજીના લખવા પ્રમાણે નથી. હમારો તે એ ખ્યાલ છે કે ઉપાસના કરતી વખતે એકાન્તમાં, હોમ કરવાથી હવા શુદ્ધ થાય છે. અને પ્રાણાયામથી બાહ્ય ઇંદ્રિયોને રોકીને તે જગતમાં દૂર દૂર સુધી પહોંચે છે. મનને સ્થિર કરવા માટે મનને નાભિજેથી લોક બીમારીથી બચી જાય છે. પ્રદેશ, હૃદય, કંઠ, કે પીઠના હાડકામાં મં –જો એમ જ હોય તે સ્થિર કરવાથી શું ફાયદો ? આના કરતાં તે ઈશ્વરના સ્વરૂપમાં મનને અમુક વર્ણની કે અમુક—બાર અંગુલ પ્રમાણની વેદી વગેરે બનાવવાની વાતોથી સ્થિર કરવું હજાર ગણું સારું છે. શું પ્રજન છે? સીધા સીધા ચુલામાં ઉપર કહેલ પ્રમાણેથી મૂર્તિપૂજા વેદજ એ વસ્તુને હોમવી, જેથી સુગન્ધિ સંમત છે તથા વૈદીક મતના અનુયાયીનું સ્વયમેવ પ્રસરી જશે. વળી તમારી દૈનિક કર્તવ્ય છે એ સિદ્ધ થાય છે. એ દલીલ કદાચ સ્વીકારી લઈએ તે તમારા પૂર્વજે મૂતિને ઠીક માની તદ્ પણ તમો અગ્નિહોત્ર કરતી વખતે અનુકૂલ આચરણ પણ કરતા હતા એ કૃતિઓ અને મંત્ર કેમ બોલો છો ? વાતના એક બે ઉદાહરણ સાંભળ-: વાયુ તે મંત્ર વિના માત્ર વેદીમાં ઘી મહાભારતના આદિ પર્વમાં એક આદિ વસ્તુ નાંખવાથી પણ શુદ્ધ થઈ ઉપાખ્યાન મળે છે કે જ્યારે હસ્તિનાશકે. ખરી વાત એ છે કે જેવી રીતે પુરમાં દ્રોણાચાર્યજી પાંડવોને અને હમે ઈશ્વરની પ્રશંસામાં કલેક બેલીએ કોરવોને અસ્ત્રશિક્ષા આપી રહ્યા હતા છીએ અને મૂર્તિની પૂજા કરીએ છીએ ત્યારે તેમની પ્રશંસા સાંભળીને હમેંશ તેવી જ રીતે તમો પણ ઈશ્વરની પ્રશંસા અનેક ક્ષત્રિયે એમની પાસે ધનુર્વિદ્યા માં કૃતિઓ બેલે છે અને અગ્નિ- શીખવા માટે આવતા હતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48