Book Title: Jain Satyaprakash 1936 06 SrNo 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ સ્તંભન પાર્શ્વનાથ " આપ કીંમત આંકી શકતા નથી, ' એટલે શ્રાવકોએ એ મૂકયુ, અને તેની સત્ય ખીના પણ કહી દીધી. કેકાઇ મહા તપસ્વી મહાત્મા આનું જે મૂલ્ય આ લઇ શકું. શ્રાવકાએ કહ્યું-આનું મૂલ્ય જે પ્રમાણ છે. એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ અપાવ્યા. પછી તેમણે ટીકાની પ્રથમ પ્રતિ વગેરે સૂરિજીને વહેારાવ્યાં. તેમ જ પાટણ, તામ્રલિસી, આશાપલ્લી ( આશાવલ ) ધોલકા આદિ નગરના રહીશ મહાધનક ૮૪ શ્રાવકોએ દરેક અંગની વૃત્તિની ૮૪ પ્રતા લખાવી હ પૂર્વક આચાર્ય મહારાજને આપી. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ બતાવેલ ઇષ્ટતત્ત્વરૂપ તાળાને ઉઘાડવાની કુચી જેવી, નવે અગની ટીકા પ્રવત્તમાન થઇ. For Private And Personal Use Only ૪૩૧ આગળ ઘરેણું રાજાની રાજાએ ખૂશી થઇને કહ્યું આપીને જ હું આપે તે અમારે આંકે તે લાખ દ્રષ્મ (ટકા) પુસ્તકા લખાવીને ટીકાઓ બનાવ્યા પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્યશ્રી પેાલકા નગરમાં પધાર્યાં. ઉજાગરા, પરિશ્રમ અને અતિતુચ્છ આહાર કરવાથી આચાય મહારાજને કાઢ ( રક્તદોષ ) રાગની અસહ્ય વેદના થવા લાગી. તે વખતે ઇર્ષ્યાળુ લેાકેા કહેવા લાગ્યા કે—‘ સૂત્રવિરુદ્ધ ખેાલવાથી સૂરિજીને કાઢ થયા છે. ' એ પ્રમાણે સાંભળતાં શાકથી વ્યાકૂળ થએલા અને પરલેાકની ઇચ્છાવાળા સૂરિજીએ રાતે ધરણેન્દ્રનું ધ્યાન કર્યું. તેથી સ્વપ્રમાં ગુરુએ પેાતાના દેહને ચાટતા ધરણેન્દ્રને જોચેા. આથી ગુરુએ વિચાયું કે-‘ કાળરૂપ આ ભયંકર સર્પ મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય પૂરું થયું લાગે છે. તેા હવે અનશન આદરવું એ જ મને ચેાગ્ય છે. ’એ પ્રમાણે ચિંતવતાં ગુરુને ખીજે દિવસે સ્વપ્નમાં ધરણેન્દ્રે કહ્યુ કેમેં તમારા દેહ (શરીર)ને ચાટીને રોગને દૂર કર્યા છે. એમ સાંભળતાં ગુરુ મેલ્યા કે-મરણની બીકથી મને ખેદ થતા નથી, પરંતુ રાગને લીધે પિશુન લાકે જે નિંદા કરે છે, તે હું સહુન કરી શકતા નથી. ત્યારે ધરણેન્કે કહ્યું કે- એ ખાખત, હું ગુરુજી, તમારે ચિંતા કરવી નહિ. હવે આપ ખેદને તજીને જિનબિંબને પ્રકટ કરીને શ્રી જૈનેન્દ્રશાસનની અપૂ પ્રભાવના કરી કે જેથી તે થતી નિંદા અટકી જશે અને તે નિદકે જ જૈનધર્મના વખાણ કરશે. વહાણુ ચાલતાં અટકાવી શ્રીકાંતાનગરીને રહીશ, ધનેશ નામને શ્રાવક વહાણુ ભરીને સમુદ્રમાર્ગે જતા હતા, ત્યારે અધિષ્ઠાયક દેવે તેના દીધાં. આથી શેઠે તે દેવની પૂજા કરી, ત્યારે તેણે જમીનમાંથી ત્રણ પ્રતિમાએ મેળવી હતી. ૧. આં બીના શ્રી પ્રભાવકચરિત્રમાં કહેલી છે. દેવના કહ્યા પ્રમાણે તેમાંની એક પ્રતિમા

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48