Book Title: Jain Sahitya Sanshodhak Samiti 1923
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 102
________________ અધ્યાપક કૉવેલ લિખિત tખંડ ૨ () વચમાં આવેલા ખેડા અક્ષરો – g, , , ૬, , , , , ને વિકલ્પ લેપ થાય છે, પરંતુ શું અને જૂ ને જ્યારે લા૫ ન થાય ત્યારે તેમને બદલે ઘણી વાર ૪ અને ” અગર થાય છે. આવી રીતે થતે લાપ ગદ્ય કરતાં પદ્યમાં વિશેષ જોવામાં આવે છે. પ્રતિ ઉપસગને બદલે પ્રાકૃતમાં લખવામાં આવે છે. ને ઘણી વાર લેપ થાય છે, જેમ કે વાયુ-વાડ, નયન– ને ણ થાય છે; અને ને થાય છે, અને કેટલીક વાર ને જૂ થાય છે. જૂ, ૪, ૫, ૬, ૫ એમ જ રહે છે, અગર તે તેમને 5 થાય છે (જ્યારે છું ને ન થાય ત્યારે, અને ખાસ કરીને ગદ્યમાં, રુ થાય છે.) ૪, જૂ, અને ટૂ માં ફેરફાર થતું નથી. હું હંમેશા ૬થાય છે; સાધારણ રીતે અવિકૃત રહે છે, અને કદાચ તેને મેં પણ થાય. (૪૦ ૨, ૨૬, સરખાવે લેસન સાહેબનું વ્યાકરણ, પાન ૨૦૮.) ને બદલે ઘણી વાર થાય છે અને આ પ્રમાણે માગધી અને બીજી કેટલીક હળકી ભાષાએમાં નિયમિતપણે થાય છે. ૪, ૫, , , ૬ અવિકૃત રહે છે. અને જૂને બદલે શું થાય છે, પરંતુ રસ અને તેના ઉપરથી થતા શબ્દોમાં તથા લિવર માં, ૨ ને શું થાય છે, જેમ કે - –ાદ, વિવસ–વિત્ર તેમજ, દરા શબ્દની મધ્યમાંના ખેડા વ્યંજનેને કેટલીકવાર બેવડાવવામાં આવે છે, જેમ કે – અથવા ઈમ, મરાવ–અથવા અતિ (ઘર૦ ૩, ૫, ૫૮). ૩. જોડાક્ષર પ્રકરણ પ્રાકૃત ભાષાના ખાસ ફેરફાર જોડાક્ષરોમાં થાય છે. જ્યારે વધારે સંસ્કૃત જોડાક્ષરો મળી જઈને એકાદ પ્રાકૃત રૂપ સિદ્ધ થાય છે ત્યારે તે રૂપ એકાએક ઓળખી શકાતું નથી. પ્રાકૃતમાં જુદા જુદા વર્ગના બે વ્યંજનેનું જોડાણ રહી શકતું નથી, તેથી તે બંનેમાંથી એકને લેપ કરી, અને બીજાને બેવડાવી એક વગના કરવા પડે છે. સામાન્ય નિયમ તરીકે, જોડાક્ષરમાંના પહેલા વ્યંજનને લેપ થાય છે, પરંતુ ૨, ૫, ૬ પહેલા ન હોય તે પણ તેમને લેપ થાય છે, અને ૨, જૂ, અને શું ને સર્વત્ર લેપ થાય છે. આ ઉપરાંત કેટલાક અપવાદ પણ છે. એક નિયમ ખાસ યાદ રાખવું જોઈએ કે–જ્યારે કઈ જોડાક્ષરમાં ઊષ્માક્ષર આવ્યો હોય, ત્યારે તેને લેપ કરી તેને બદલે તેની સાથે જોડાયેલા વ્યંજન પછીને મહાપ્રાણ વ્યંજન મૂકવામાં આવે છે. જેમ કે , 8 અથવા ને બદલે વા થાય, અગર તે, ઊલમાક્ષરની સાથે જોડાયેલા વ્યંજનની પછી મહાપ્રાણ વ્યંજન ન હોય તે ઊષ્માક્ષરને બદલે દમકવામાં આવે છે, જેમ કેન અથવાદor ને બદલે દુ. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ સામાસિક શબ્દના પદમાં આવી હોય ત્યારે ઉપર્યુકત નિયમ જળવાતું નથી, જેમ કે તિરા–તિક્ષા. (તિરાજે એમ ન થાય.) અને દુ કદી પણ બેવડાતા નથી. જોડાક્ષરમાં શું આવ્યું હોય તે છેવટે લખાય છે, જેમ કે ગ્રાહ-વા. જોડાક્ષરમાં આવ્યું હોય તેનું અનુસ્વાર થાય છે, આ નિયમ ન્ અને ઊમાક્ષરમાં પણ કેઈક વખતે લાગુ પડે છે, જેમ કે ર સન, વન-વૈ, અશ્વ–, અણુઅંકુ (જુઓ વર૦ ૪, ૧૫). કેટલીક વાર જોડાક્ષરની વચમાં એક ના સ્વર મૂકવામાં આવે છે; ૧. પ્રાકૃત અક્ષર હશે કે નહિ તે શંકાસ્પદ છે, કારણ કે પ્રતમાં હંમેશાં લખેલે હોય છે. ૨. હું અને ૬ વારંવાર એક બીજાને બદલે વપરાય છે, જેમકે વેળો, પા. ૧૯, ૧-૨, માં ઉદિવિસામો ( વરિરિસામઃ ), તથા રાવું, પા. ૫૬, ૧-૧૨, ( બેથલીંગ ), માતરમૂજગા [મગત-()]

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126