Book Title: Jain Paramparanu Apbhramsa Sahitya ma Pradan
Author(s): H C Bhayani
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 7
________________ જૈન પરંપરાનું અપભ્રંશ સાહિત્યમાં પ્રદાન ૩૭ પણ પહેલાં કહ્યું તેમ સંધિબદ્ધ ચારિતકાવ્યોના ઘણા મોટા ભાગને હજી મુદ્રણનું સદ્ભાગ્ય નથી સાંપડયું. અહીં આપણે તેવાં કાવ્યોની એક યાદી—અને તે પણ સંપૂર્ણ નહીં—આપીને જ સંતોષ માનશું. સામાન્ય રીતે આ કાવ્યો અમુક જૈન સિદ્ધાંત કે ધાર્મિક-નૈતિક માન્યતાના દૃષ્ટાંત લેખે કોઇ તીર્થંકરનું કે જૈન પુરાણકથાના યા ઇતિહાસના કોઈ યશવી પાત્રનું ચરિત વર્ણવે છે. ચરિતકાવ્યોની યાદી નામ पासपुराणु ( સં. પાર્શ્વપુરાનમ્ ) નવૃત્તમિત્રરિક ( સં. નમ્વસ્વામિપરિતમ્ ) जम्बूसामिचरिउ ( સં. નવ્રૂસ્વામિ~રિતમ્ ) सुदंसणचरिउ ( સં. સુલીન પરિતમ્ ) સં. વિજ્ઞાનવતીયા ) विलासasकहा ( સં. પાર્શ્વપરિતમ્ ) पासचरिउ सुकुमाचरिउ ( સં. સુનારવરિતમ્ ) સુકુમાતાનિવરિ૩ ( સં. સુલુનાસ્વામિરિતમ્ ) पज्जुण्णकहा ( સં. પ્રન્નુમ્નયા ) जिणदत्तचरिउ ( સં. નાિનત્તચરિતમ્) वयरसामिचरिउ વાડુવજિવેવચરિતમ્ ( સં. વાહુષ્ટિવેવરિતમ્) ( સં. વષ્રસ્વામિપરિતમ્ ) सेणियचरिउ ( સં. શ્રન્તિરિતમ્) चन्द पहचरिउ ( સં. શ્રદ્ધમરિતમ્ ) સમ્મલિનરિક ( સં. સન્મતિનાિનવરિતમ્ ) मेहेसरचरिउ ( સં. મેઘેશ્વરત્ત્વરિતમ્ ) धणकुमारचरिउ ( સં. જનમારરિતમ્) ( સં. વર્ધમાનાવ્યમ્ ) माण अमरसेणचरिउ ( સં. અમરસેનરિતમ્) આયવુમારરિક ( સં. નાળવુમારિતમ્) सुलोयणाचरिउ ( સં. મુોષના વરિતમ્) વિ પદ્મકીર્તિ સાગરદત્ત Jain Education International ૧૧ વીર નયનંદી ૧૧ સાધારણ અથવા સિદ્ધસેન ૧૧ શ્રીધર ૧૨ શ્રીધર પૂર્ણભદ્ર સિંહ કે સિદ્ધ લખણ વરદત્ત ધનપાલ જયમિત્ર હલ્લ યશ:કીર્તિ રઇધૂ રધ્ 23 જયમિત્ર હલ્લ માણિકયરાજ "" દેવસેન સંધિ સંખ્યા ૧૮ For Private & Personal Use Only ૐ ૧૫ 11 ૨ ૧૮ ૧૧ ૧૧ ૧૦ ૧૩ ૪ ૧૧ ૯ "" ૨૮ રચનાસમય ( ઈસવીસનમાં) ૯૪૩ ૧૨૦ ૧૦૨૦ ૧૦૪૦ ૧૦૬૮ ૧૧૩૩ ૧૧૫૨ ... ૧૨મી શતાબ્દી ૧૨૧૯ ૧૩૯૮ ૧૫મી શતાબ્દી 27 33 "" "" "" થાકોશો અહીં સુધીમાં ગણાવ્યા તે ઉપરાંત બીજો એક વિષયપ્રકાર પણ સંધિબંધમાં મળે છે. તે છે કોઈ વિશિષ્ટ જૈન ગ્રંથમાં પ્રતિપાદિત થયેલા અમુક ધાર્મિક વા નૈતિક વિષયને ઉદાહત કરતી કથાવલી. ‘ કથાકોશ ' નામે જાણીતા આ સાહિત્યની સંખ્યાબંધ કૃતિઓ સંસ્કૃત અને પ્રાકૃતમાં મળે છે. અપભ્રંશમાં ૫૬ તથા ૫૮ સંધિના એ ભાગમાં રચાયેલું નયનંદીકૃત સયવિિિવાળવું ( સં. સવિધિવિધાનાથ્થમ્) (ઇ. સ. ૧૦૪૪) તથા ૫૩ સંધિમાં નિબદ્ધ શ્રીચંદ્રકૃત જોવુ (સં. થાશેરાઃ) (ઈસવી અગીઆરની સદી) એ બંને, શ્રમણુજીવનને લગતા ને જૈન શૌરસેનીમાં રચાયેલા આગમપ ( ૧૫૨૦ .. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10