Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 8
________________ - ભા. ૩ ની પ્રસ્તાવના આગમપ્રભાકર પૂ પુણ્યવિજયજી મહારાજે અમારી વિનંતિ ને સ્વીકારી પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી લખી આપી આ ગ્રંથનું ગૌરવ વધાર્યું છે. વળી તેઓશ્રીની આ ગ્રંથલેખનમાં વારંવાર સલાહ સૂચના મળતી રહી છે. એટલે તેઓશ્રીની વિદ્વત્તાને લાભ અમને આ ગ્રંથમાં મળે છે. તે બદલ અમે તેઓશ્રીને અત્યંત ઋણી છીએ. આ આ પુસ્તકનું રૂફરીડીંગ વિગેરે કાર્યપાંડિત રસિકલાલ શાન્તિલાલે કરેલ છે. તેમજ અનેકવાર પ્રેસમાં જઈ આવી આ ગ્રંથ પ્રકાશનમાં અનુકુળતા કરી આપી છે, તે બદલ તેમના આભારી છીએ. આ પડિત અંબાલાલ પ્રેમચંદે આ ગ્રંથની પ્રેસ કોપી કરી આપી છે. તથા શ્રી જયંતિલાલ દલાલે શ્રી વસંત પ્રીન્ટીંગ પ્રેસમાં આ ગ્રંથ છાપી આપેલ છે. તેની પણ અમે અહીં સહર્ષ નોંધ લઈએ છીએ. - આ પુસ્તક છપાવવામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા શાહ ઠાકોરભાઈ જેસિંગભાઈએ અગાઉથી ગ્રાહક થઈ અમને ઉત્સાહિત કર્યા છે. તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. એકંદર આ ગ્રંથ પ્રકાશિત કરવામાં જેમના તરફથી અમને તનમન અને ધનથી સહાયતા મળી છે. તે બધાને અમે આભાર માની વિરમીએ છીએ. વીર સં. ૨૪૯૦ વિ. સં૨૦૨૦ મહા સુદ ૫ - ચારિત્ર સ્મારક ગ્રંથ માળા વતી ચંદુલાલ લખુભાઈ પરીખ માંડવીની પિળ, નાગજી ભૂધરની પાળ, અમદાવાદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 933