Book Title: Jain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar
View full book text
________________
પાઠ સંગ્રહ
૩૧૩
મચાવું રે છે દાદા સુણ૦ ૪ એ ઠામ સિદ્ધ અનંતને છે શાશ્વત ગિરિરાજ સિદ્ધિ વર્યા. પાંડવ પ્રમુખ, એ મુક્તિ મંદિર પાજ છે પ્રભુ તારું ધ્યાન લગાવું રે ! દાદા સુણો છે છે ૫છે તારે પ્રભુ જે મુજને, તો ગણું જગદાધાર છે નથી ખજાને કાંઈ ખટ, તરી તારીયાં નર નાર છે રૂડી તારી આંગીઓ રચાવું રે દાદા સુણે છે દ ત્રિભુવન વિષે નહીં તીર્થ, બીજું કહે વીર જિણુંદ ગિરિરાજના ગુણગાન ગાવે, સેવક સાંકળચંદ છે હું તો આવાગમન ન પાવું રે દાદા સુણો છે ૭.
છે શ્રી ગિરિનારજીનું સ્તવન
( ગરબાની દેશી )
- જઈને રહેજે મારા વાલાજી રે, શ્રી
Jain Education Internatinativate & Personal Use Dialy.jainelibrary.org
Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352