Book Title: Jain Drushtini Mahatta
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ [ ૫ પારમાયિક લેખસંગ્રહ કરવામાં આવી છે. એમ આચાર્યશ્રી નીચેના ક્ષેકથી જણાવે છે – "कर्ताऽयमिति तद्वाक्ये यतः केषांश्चिदादरः। अतस्तदानुगुण्येन तस्य कत्तत्वदेशना ।।" અથ-આ ઈશ્વર જગતને કર્તા છે એવા વાકય ઉપર જેઓને આદર બંધાણે છે, તેઓના ગુણને માટે ઉપર કથિત ઇશ્વર જગકર્તાપણાની દેશના છે. હવે બીજી રીતે ઉપચાર વગર ઇશ્વરને જગત્કર્તા આચાર્યશ્રી બતાવે છે– " परमेश्वर्ययुक्तत्वाद् मत आत्मैव वेश्वरः। स च कति निर्दोषः कत्र्तवादो व्यवस्थितः ॥" અર્થાતુ-ખરી રીતે આ આત્મા જ ઈશ્વર છે, કેમકેદરેક આત્મસત્તામાં ઈશ્વરશક્તિ સંપૂર્ણ રહેલી છે. અને આત્મા–જીવ તે ચોખ્ખી રીતે કર્તા છે જ. આવી રીતે કવાદ-જગત્યત્વવાદ વ્યવસ્થિત થઈ શકે છે. આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે કે – “રશાહal Hણામના નાયો વતણૂણા અવે सत्त्वार्थसम्प्रवृत्ताश्च कथं तेऽयुक्तभाषिणः ? अभिप्रायस्ततस्तेषां सम्यग् मृग्यो हितैषिणा। न्यायशास्त्राविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥" અર્થાત-જ્યાં જ્યાં ઈશ્વરને કર્તા કહેવામાં આવ્યું હેય, ત્યાં ત્યાં પૂર્વોક્ત અભિપ્રાયથી કર્તા સમજે. તે સિવાય પરમાર્થ દષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિકતો કેઈ શાસ્ત્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8