Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra
View full book text
________________
એટલું જ નહી પરંતુ આ યંત્ર સકલ ગુણોનું નિધાન છે. કારણ કે તેમાં ચોવીસ તીર્થંકર ભગવંતો પ્રતિષ્ઠિત થયેલા છે. આ યંત્રને હૃદયરૂપી કમલમાં જે બુદ્ધિમાન ધ્યેયરૂપે ધારણ કરે છે. તે મહામોક્ષલક્ષ્મી ને પણ પ્રાપ્ત કરે છે. શ્રી પંચષષ્ઠિયંત્રો આવા પ્રતાપશાળી છે.૨૩
યંત્ર બનાવવાની વિધિ યંત્રધ્યાન તથા લાંછન, વર્ણ, પરિશિષ્ટ- નં. ૨ માં આપેલ છે.૨૪
૫.૫ વર્તમાન શ્રમણ તથા શ્રમણોપાસકની આવશ્યક આદિ ક્રિયામાં લોગસ્સ સૂત્રનું સ્મરણ
ક્યારે ક્યારે થાય છે ?
શ્રમણ ક્રિયા
૨.
૩.
૪.
૫.
પ્રાપ્તિ, ધનાભિલાષા, વિષમમાર્ગમય, અગ્નિનો ઉપદ્રવ, માનસિક ચિતા વગેરે સર્વ ઉપદ્રવો વખતે તે રક્ષા કરાર બને છે.
૬.
૯.
પ્રતિક્રમણ
ચૈત્યવંદન- દેવનંદન
૭.
૮. અભિભવ કાયોત્સર્ગ
૧૦.
કર્મક્ષયાદિનિમિત્તક કાર્યોત્સર્ગ
ઈર્થા પથિકી તથા પ્રતિલેખના
આદિ
વિશિષ્ટ તપશ્ચર્યા
યોગદ્રહન આદિ વિશિષ્ટ ક્રિયા
પદસ્થોને દ્વાદશાવૃત્ત વંદન
કરતાં
પ્રાતઃકાલીન પૌરુષી
૧૧. સંથારા (સંસ્તારક) પૌરુષી
૧૨. સ્થંડિલ (પ્રતિલેખના)
૯૫
શ્રમણોપાસક ક્રિયા
સામાયિક
પ્રતિક્રમણ
ચૈત્યવંદન-દેવવંદન
કર્મક્ષયાદિનિમિત્તક કાર્યોત્સર્ગ
પૌષધ (દૈવસિક, રાત્રિક,
અહોરાત્રિક)
વિશિષ્ટ તપશ્ચર્યા
ઉપધાન તપ
અભિભવ કાયોત્સર્ગ
રાઈમુહપતિ પડિલેહતા
(રાત્રિક મુખપોતિકા)
પ્રાતઃકાલીન પૌરુષી (પૌષધર્મા હોય
તો
સંથારા (સંસ્તારક) પૌરુષી રાત્રિ પૌષધ હોય તો)
સ્પંડિલ પડિલેહના (પ્રતિલેખના) (રાત્રિ પૌષધ હોય તો )