Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra
View full book text
________________
oficer
her other this thics there she star sotica
३. ॐ ही अहँ श्री संम्भवनामाय नमः ४. ॐ हीं अहं श्री अभिनंदननाथाय नमः
अहँ श्री सुमतिनाथाय नमः ६. ॐ ही अहँ श्री श्रीपद्मप्रभय नमः ७. ॐ हाँ अहँ श्री सुपार्श्वनाथाव नमः ८. ॐ ही अर्ह श्री चन्दप्रभाय नमः ९. ॐ ही अहँ श्री सुविधनाथाय नमः १०. ॐ ही अहँ शान्तिनाथाय नमः ११. ॐ ही अहँ श्री श्रेयांसनाथाय नमः १२. ॐ ही अर्ह श्रीवासुपूज्याय नमः १३. ॐ ही अहँ श्री विमलनाथाय नमः १४. ॐ ही अर्ह श्री अन्तनाथाय नमः
. ( હૈં શ્રીં ઘર્ષનાથાય નમ: ૧૬. શું હું ર્દ શ્રી શાંત્તિનાથાય નમ: १७. ॐ ही अहँ श्री कुंथुनाथाय नमः १८. ॐ ही अहँ श्री अरनाथाय नमः १९. ॐ ही अहँ श्री मल्लिनाथाय नमः २०. ॐ ही अहँ श्री मुनिसुव्रताय नमः ૨. ૐ ë શ્રી રામનાથ નમ: રર. ૐ [ી अहँ श्री नेमिनाथाय नमः ર૩. $ ë શ્રી પાર્શ્વનાથાય નમઃ ર૪. $ pી હૈં શ્રી મહાવીરાય નમ: દરેક મંત્ર શાંતિમંત્રનું કામ કરે છે.
મંત્રનો વિષય ગૂઢ છે. તેમાં ઘણી બાબતો લક્ષમાં લેવાની હોય છે. એટલે ગુરુ કે જ્ઞાનીના માર્ગદર્શન વિના આગળ વધી શકાતું નથી. મંત્ર વિષેનું વિશેષજ્ઞાન. ૧. મંત્રવિજ્ઞાન ૨. મંત્રચિંતામણી અને ૩. મંત્રદિવાકર આ ત્રણ ગ્રંથોમાં આપેલું છે. તેમાં મંત્રની સાધના સિદ્ધિને લગતા અનુભવોનો નીચોડ
આપેલો છે. ૨૦ પ.૪ લોગસ્સ સૂત્ર અને યંત્ર
યંત્રો પણ કાર્યસિદ્ધિનું એક અંગ ગણાય છે.
લોગસ્સ સૂત્રમાં જે રીતે ચોવીસ તીર્થંકર ભગવંતોની નામનિર્દેશકપૂર્વક સ્તવના કરવામાં આવેલ છે. તેવી જ રીતે ચોવીસ તીર્થંકર ભગવંતો તેમજ પચીસમાં તીર્થકર તરીકે શ્રીસંઘને ગણી તેમની સ્તવના કરતાં સ્રોતો પ્રાચીન મહામુનિવરોએ નિર્મિત કરેલ છે.
તે સ્રોતો ઉપરથી યંત્રની રચના કરવામાં આવેલ છે. જેના નામ મહાસર્વતોભદ્ર, સર્વતોભદ્ર, અતિભવ્ય, ભવ્ય વગેરે છે.
જે યંત્રના અંકોનો વિભિન્ન વિભિન્ન રીતે સરવાળો કરતાં બોતેર પ્રકારે પાંસઠનો સરવાળો આવે તે મહાસર્વતોભદ્ર યંત્ર કહેવાય છે. બોત્તેર પ્રકારે પાંસઠનો સરવાળો ન આવતાં જેમ જેમ ઓછા પ્રકારે પાંસઠનો સરવાળો આવે તેમ તેમ
૯૩