Book Title: Jain Dharm Prakash 1968 Pustak 084 Ank 04 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રતિવિસ્તાકાર અને અન્યનાં મૂક્યો અંક ૪-૫ } તેમાં ચે “નમૃત્યુ”, શસ્તવ યાદિ વિવિધ નામે આળખાયાતા સૂત્ર ઉપરની પ્રાચીન ન્યાયની પદ્ધતિ સંસ્કૃતમાં રચાયેલી ૧૨૭૭ લાક જેવડી એમની ટીકા નામે સ્કિન વિસ્તરા અનેક દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ભેગવે છે. એમાં માહે સુત્રો ક્રમબદ્ધ અપાયાં છે. વિપણા ૧. આ ગામત મે મારા પુસ્તક નામે શ્રી હરિભદ્રસૂરિ ( પૃ. ૩૬૨-૩૪૬ )માં ૩૩૯-૩૪૬ )માં વિસ્તારથી રજૂ કરી છે. એઓ લગભગ બાર સદીઓ પૂર્વે થઇ ગયા છે એ વાત નિવિવાદ છે. અહીં એ ઉમેરીશ કે શ્રી હરિભદ્રસૂરિન છે. મે તૈયાર કરેલાં શુદ્ધિ પત્રક અને વિવિધ પિિરશષ્ટા છપાવાયાં નથી, જો કે ના પુસ્તક છપાઈ રહેવા આવ્યું ત્યારે એ તૈયાર હતાં. ૨. આને લઇને તો ખા સૂચિ'નાં લન અને કવન અંગે પ્રકાશ પાડવા માટે જૈન તેમજ જૈન વિદ્વાનો-યુષિયના યુદ્ધાં આકાંયા છે. એની ભાષાદીડ નોંધ માં સ્થાપન વ્યાખ્યાદિ સહિત સપાદિત કરવી અનેકાન્ત જયપતાકા (ખંડ ૧)ના માળા ગ્રેષ્ઠ ઉપાત (પૃ. ૯-૨૧)માં લીધી છે. ૩. એમણે ખરેખરજ રચેલી અને સંદિગ્ધ ગણાતી તેમ જ નામસામ્યાદિને લઈને એમને Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩) નામે ખોટી રીતે ચડાવાયેલી કૃતિઓની નોંધ મૈં સ્થાપણ વ્યાખ્યાક સતિના અનેકાંત જયપતાકા (’૩ ૧૦ના મારા ગ્રજી યા ાતમાં (પૃ. ૨૮-૨૯)માં લીધી છે જ્યારે એના પરિચય મે “શ્રી હરિભદ્રસૂરિ”માં આપ્યા છે. વિશેષમાં સમાદિત્ય મહાકથા (ગુર્જરાનુવાદ )ના મારા પુરાવચન (પૃ. ૧૦-૧૧)માં હારિભદ્રીય કૃતિ કલાપનુ વિષયવાર મેં વ પણ કર્યાં છે. દ્વેગસયગ (શ્લોક ૪૯)ની એમની સ્થાપન્ન ટીકા નાં દેરામાા એમણે સ્ત્રી હોય એમ લાગે છે. ૪. જુઓ bescriptive Catalogue of the Government Collections of Manuscripts ( Vol XVII, Pt. 3, PP. 225 & 227) * શ્રી દિવ્ય દશન સાહિત્ય સમિતિ " તરફથી ઈ. સ. ૧૯૬૩માં જે લલિતવિસ્તરા મુનિચંદ્ર કૃિત પજિકા તથા એ બંનેના ૫. ભાનુવિજયજી ગષ્કૃિત હિન્દી વિવેચન નામે પ્રકાશ સહિત છપાયા છે. તેમાં મા ય. વિ.ના મન્ધામ ૧૫૫નો દર્શાવાયા છે. નિસ્નેકાથ (વિ, ૧, પૃ. ૧૨૫)માં તે અન્યાય તરીકે ૪૮૨ ના ઉલ્લેખ છે. એ બ્રાન્ત જાય છે. પ. આ નામ બૌદ્ધ ગ્રન્થ નામે લલિતવિસ્તરનું સ્મરણ કરાવે છે. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર : ભાગ ૨ જો ઉપરોક્ત ગ્રંથ ગુજરાતી લીપીમાં કલકત્તાના અમુક ભાવે હુબહસ્ય તરફથી મળેલ સહાયથી છપાયેલ છે. પાના ૩૦૪-ફામ ૩૮. બહુ થોડી નકલે. હાવાથી તુરતજ મગાવી લેશે. બુકની કિંમત રૂા. પાંચ. પાસ્ટેજ રૂા. ૨). લખા.—શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16