Book Title: Jain Dharm Prakash 1962 Pustak 078 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org (૧૬) શ્રી જૈન ધર્મ પ્રકાશ [ અશા-શ્રવણ કારણ છે. જિન ભવ-નાદિ કરાવવા ધારાએ આ દેશ- ગીતાર્થ અને તેની નિશાવાળા બન્નેને શુદ્ધ ચારિત્ર વિરતિને ઉચિત ક્રિયાને શુભ યોગ છે. છતાં પણ હોય તે સિવાય બીજાને શુદ્ધ ચારિત્ર હેય નહીં. સર્વ પ્રકારે આજ્ઞારૂપ જે ક્રિયા મોટી છે. અને આ દ્રવ્ય તેટલા માટે સંપૂર્ણ વિરતિ પણું અઢાર હજાર સ્તવ કાઈક તુચ્છમાં મમત્વને લીધે તુચ્છ છે. મમત્વ શીલાંગરૂપ જ સમજવું. કઈ દિવસ પણ શીલાંગોનું જીવને નિશ્ચયે દુષિત કરે છે અને દુષિત થયેલાને આ સંખ્યાની અપેક્ષાએ ઉનપણુ હોય જ નહીં. સર્વ વ્યાપાર વિશ્વવ્યાપાર જેવું જ છે. ત્યાગ કરવા તે માટે પ્રતિક્રમણ સૂત્રમાં અઢાર હજાર શિલાંગલાયક હિ સાદિક સર્વ પદાર્થની ત્રિવિધે-ત્રિવિધ વાળા જ વંદનીય ગણાય છે. સર્વથા નિવતેલા અને સર્વથા મમત્વ રહિત હોવાથી શાસ્ત્રમાં કહેલા ગુણુવાળા જ સાધુ કહેવાય, પણ અદપિત એવા સાધુ એને લેવા લાયક એ હવાથી બાકીના શાસ્ત્રોક્ત ગુણોથી જેઓ રહિત હોય તે અને શ્રી જિનેશ્વરની આજ્ઞમાં વર્તનાર છેવાથી સાધુ ન કહેવાય. એ અમારી પ્રતિજ્ઞા છે. તે બાકીનાને સર્વથા શુદ્ધ વ્યાપાર છે. સાધુ તરીકે ન માનવામાં અગુલવહેતુ વનણુ એક પણ શિલાંગ શુદ્ધ ત્યારે જ હોય કે બીજા અને ઉલટપણે સુવર્ણનું દ્રષ્ટાંત જાણવું, બધા શીલાંગાને સદ્ભાવ હોય ( લીલાં અઢાર એવી રીતે ગુણ સહિતને તથા રહિતને સાધુ હાર ) જેમ આત્માને એક પ્રદેશ બીજા અસંખ્યાન અને અસાધુ તરીકે જાણવા જે કે બનાવટી સેનું પ્રદેશ સહિત જ હોય, તેવી રીતે અહીં એક પણ સેનાના રંગવાળું છે તે પણ બાકીના ગુણો નું શિલાંગ કપ શિલાંગાએ સતત જ સમજવું'. અર્થાત્ હોવાથી તે સેનું ગણાતું નથી. આ સૂત્રમાં સાધના એક પ્રદેશ ઉન એવા આ-માન સર્વ પ્રદેશને જીવ જે ગુણે કહ્યા છે, તે ગુણોથી સહિત ઉત્તમ સેનાની ન કહેવાય. તેવી રીતે એક પણ શીલાંગ જ એહુ માફક ગુણનું નિધાન એવા પુરુષોમાં જ સાધુપણુ ડાય તો શીલાંગ કહેવાય નહીં. જે માટે એ અદાર હોય. બનાવટી સેનાની માફક વણ વાળેા છતાં પણ હાર શીલાંગ સર્વ સાવધાનની વિરત કરવાથી બીજા ગુણ ન હોવાથી જ ગુણરહિત જે સાધુ હોય થાય છે. ને તે વિરતિ તત્વથી એક જ સ્વરૂપ હોય છે. તે ગોચરી કરવા માત્રથી ભિક્ષુ કહેવાય નહી. પણ એ શિલાંગમાં વિભાગ પડે નહીં. આ દકિત યાચિન દ્રવ્યસ્તવ અને ભાવ ન માંહે - વિરતિભાવની અપેક્ષાએ સમજલા પણું બાઇ માંહે ભળેલા જ સમજવા. તેમાં વ્યસ્ત અક્રપ પ્રવૃત્તિને આથીને સમજવી ને. કારણ કે બાઈ વીર્ય વાળા શ્રાવકને કલ્યાણ કરનારૂ હોય છે ? અને પ્રકૃત્તિ તે: ભાવ વિના પણ હુંય છે, બહુ વીર્યવાળા સાધુને બાહ્ય સ્તવના ત્યાગથી ભાવએક ગીતાર્થના સ જન્મ અને બીજે ગીતાર્થોની તવ શ્રેષ્ઠ છે. ( સાધુને બાહ્યતવ દ્રવ્યસ્તવની અનુનિધાએ રહેનારને સંજમ છે. પણ એ સિવાય મેદનાને નિવેધ નથી ) એ તત્ત્વ સમજવું. જે શ્રી કાઈ પણ વિહાર એટલે સંજભ તીર્થ કરે પુરૂષ અપર વિથ હેવાથી વ્યસ્તવને પાર કરી ભગવાનએ કહેલો નથી. [ીત ર્થની પ્રવૃત્તિ ઉસૂત્ર શકતું નથી તે શુદ્ધ એવા ભારતવને કરશે એમ હોયજ નર્ટી. તેમજ ગીતાર્થની નીશ્રાવાળા અગીતાર્થની કરેલ તે અસંભવિત જ પણ ઉસત્ર ન હોય. કારણ કે ગીતાર્થ મુનિ મહારાજ અત્યંત ઉકષ્ટ વાયની અપેક્ષા રાખે છે અને તે નીક્ષાવાળાની અશુદ્ધ પ્રવૃત્તિ રોક્યા સિવાય રહે નહીં. પલ જેટલે ભાર નહીં ઉપાડનાર પર્વતને ઉપાડી ચારિક્તવાળા નક્કી કઈ દિવસ પણ ભગવાન જિનેશ્વરની શકે નહીં એ ચેખું જ છે. બાહ્ય એવા ધનાદિકના આજ્ઞાનું ઉલ્લંધન કરે જ નહીં. અને ગીતાર્થ ત્યાગ દ્વારા જે મનુષ્ય શેડો કાળ પણ આત્માને અફઘ થાકતા ન ગણીને બીજાને ઉસૂત્રે પ્રવૃત્તિથી વશ કર્તા નથી, તે મનુષ્ય યાજજીવને માટે સર્વનો નિવાર કર્યા સિવાય રહે જ નઈ. એવી રીતે ત્યાગ કેમ કરી શકે ? રીકે નહીં એ છે નેિ બીજાને " અને ગીતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20