________________
97 સુદ સ
લેખો કે હાલ
નથી, તે માટે જે નિરવાર્યાં અને અનુબ
છીએ. પાતાનું સૌભાગ્ય નગ્યું એમ માન્યું. આનંદમાં આવી જઈએ છીએ. આ બધી પરિસ્થિતિમાં ભાગ્ય એ વસ્તુ શુ છે એ માત્ર આપણે જાણતા નથી. સૌભાગ્ય કે દુર્ભાગ્ય એ બે વસ્તુએ નયી, એનુ આપણતે ભાન પણું નથી હતુ. વાસ્તવિક તેનાં સૌભાગ્ય અને દુર્ભાગ્ય એ એક જ વસ્તુ છે. કડી કે એક જ રૂપિયાની બે બાજુએ છે, જે વસ્તુ મળવાથી એકતે આનંદ થાય છે તે જ વસ્તુ મળતાં ખીજાતે ખેદ છે. પશુ એ વસ્તુ તે એક જ હાય છે,
જ્યારે આપણ! દેપુર સટ આવી પડે છે ત્યારે શું દુઃખી થઈએ છીપે અને તે ા ભાગ્યને માપી દેબ ાપીએ છીએ તેમ ત્યારે આપણને અનુકૂળ હોય એવી ઘટના બને છે ત્યારે આપણે મોટા ભાગ્યવાન છીએ. એમ માની ખુશી થઈએ છીએ અને પેાતાને મોટા ભાગ્યાન ગણીએાની સ`ત મહાત્મા થઈ ગયા છે તેમના મ્હે પણ આશરે ક્ષેધ પડે તેમ છે, કારણું તેઓ આપણા કરતાં વધુ અનુભવી–જ્ઞાની હતા એમાં શકાતુ સ્થાન નથી અને ન્યાયશાસ્ત્રકાર એમકડું છે. જેમ પ્રત્યક્ષ પ્રમાણ મનાય છે તેમ અનુમાન પ્રમાણ પણ મનાય છે અને સાથે સાથે શાસ્ત્રપ્રમાણ પણ માનવું પડે છે, ખાપણું એકાદ ગામ જવાનું હોય, તેને મા આપણે જાણતા નહએ ત્યારે તે માગે જઇ આવેલાની શોધ આપણે કરીએ છીએ અને એના કહેવા પ્રમાણે વિશ્વાસ રાખી પ્રવાસ કરીએ છીએ, તેમ જે જ્ઞાનીઓએ તપશ્ચર્યા કરી જે અનુભવે મેળવી લીધેલા છે, અને પરોપકાર સુદ્ધિથી આપણુા માટે લખી ચૂકેલા છે. તેમની ઉપર ભસે મૂકી આપણે જોતા ઊકેલ મેળવી લેવા ઘટે.
આવી અનુકૂલ અગર પ્રતિકૂલ સ્થિતિ ક્યાંથી આવી? એણે મેટલી ? અને શા માટે મેકલી? એ વસ્તુના વિચાર કરતાં આપણું સૌભાગ્ય આપણા કપાળે લખી મૂકનાર કાળુ છે ? અને એણે શા કારણુ થી એ લખી મૂકયુ ? એને વિચાર કરવ! જોઈએ. આપણો ભાગ્યવિધાતા કાણુ છે ? એ વિધાતા કાને કપાળે સૌભાગ્ય લખી મૂકે અને બીાના કપાળે દુર્ભાગ્ય લખી મૂકે એવા ભિન્નભેદ શા કારી કરતા હશે ? એને પશુ ઉકેલ આપણે મેળવા પડશે.
સહિત્યસન છ
તે માટે તો માપણું મન અને શુદ્ધિનો પણ ઉપયે કરવાની જરૂર છે. આગળ વધીને એમ પણ કહેવા પગે કે, આપણી શ્રુની શક્તિ પરિમિત લેવા લીધે આપણું જેવી વસ્તુનુ ાલન કરી શકીએ
તે
જ્ઞાનીઓ એમ કહે છે કે, આ સ્થૂલ કિ શરીરની પેă જ હીલચાલ અને અદાલતા ચાલતા જ હાય છે, એ વસ્તુ જ્યાં સુધી સામે રાખી આપણે વિચાર કરીશું નહીં ત્યાં સુધી આપણી બધી જ વિચારણા અધૂરી રહેવાની. આપણુા શરીર ઉપર જ્યારે કાઈ આઘાત થાય છે ત્યારે તે આપણા આખા શરીરમાં સ ંવેદના જગાડે છે. પગને વાગે છે ત્યારે હાથ “કાં સ્થિર રહેતા નથી. માથા સુધી તેના આંદોલને આપણને બેચેન કરી મૂકે, શરીરના ક્રાઇ પણ ભાગને દુઃખ થતા આખા શરીર ઉપર તેના પરિણામે જોવામાં આવે છે. એટલું જ નહીં પણુ આપણું મન જે આપણી આંખે જોઈ શક્તા
જ્યારે આપણે આવી અદૃશ્ય એટલે નહીં દેખાનારી વાર્તાનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે આપણા પ્રત્યક્ષ જણાતા સ્થૂલ ઔદારિક શરીરના જ વિચાર કરી એને ઉકેલ મેળવી શકીએ તેમ નથી. આપણી પાંચે ઇંદ્રિયા' તા પ્રત્યક્ષ દેખાતી અને સ્પર્શે કરાતી ઘટના કે વસ્તુના જ વિચાર કરી શકે છે. પશુ તેથી બધું જ્ઞાન આપણને થઈ જાય એમ નથી. ( ૧૫૨ )