Book Title: Jain Dharm Prakash 1959 Pustak 075 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ જૈન ( કરવામાં કાળુપ બને છે. પછી તે હિલપુરતો વિશ્વ વિધ કરીકે ભારતના જુદા જુદા દેશમાં પ્રસરી રહે છે, જા સાક્ષાત્ સરસ્વતી અવતાર સમા મંદ હેમર જે રિતમાં વિરા ત્યાં વિદા તે દાનના ઉપાદ્યો ને તત્ત્વ મેળવવાની શિસા દેડતા પાવે છે, તાડપત્રો ઉપર લખવાનું કામ પણ જોરપૂર્વક શરૂ થાય છે, * X X રાજવી સિદ્ધરાજે આપ્રતુ કરી તૈયાર ાવેલ અાંગી વ્યાકરણ નિમિત્તના વચ્ચેાર્ડ રાજમાર્ગ ચાલી રહ્યો છે. હાથીની પીઠ ઉપર રહેલ સવ અંબાડી-શ્રીમદ્ હેમચંદ્રસૂરિએ મહાપ્રયાને તૈયાર કરેલ વાળુ કે જેનું નામ સિદ્ધહેમ રખાયેલ છે તે મૂકવામાં આવેલ છે. આ રીતે એ ગ્રંથનું બહુમાન કર્યા પછી તા એની નાલે કરવાની અને જુદા જુદા જ્ઞાનભડાગમાં મોકલવાની મેજના આરંભાય છે, એક સ્થળે તાડપત્રાના ઢગ છે, તે બીજે વળી ફુલમા ધડવાના ખોા પડ્યા છે. એક બાજુ લહીની શ્રેણી લખવામાં મશગૂલ છે તે બીજી બાજુએ લખાયેલ પાનામાં કંઇ ભૂલ તે રહેવા નથી પામી એ તપાસવા ગુરુજીની પાસે રહી, વિદ્યાસિદ્ધ બનેલ શિષ્યેાની મંડળી છે. × X X અરે ! આ તે સ્થ ંભતીર્થમાં સિદ્ધરાજના સૈનિક ઉદયવસહીમાં મ`ત્રીશ્વરના આવાસમાં કઇ શોધ કરતા જણાય છે તે! રાજવીએ તેમતે ચાડની સરદારી હેઠળ કુમારપાળને શોધી, પકડી લાવવા માલેલા છે, ભાગ્યવાનને ત્યાં ભૂત રળે” એ જનવાયકા મુજબ આંબડની શુદ્ધિમતી લક્ષનાદ્વારા તેઓ છેતરાય છે અને વીલા મોઢ કુમારપાળને સીધા વિના પાટણું પાછા ફરે છે. આમ અણીના ચૂકયો કુમારપાળ, આચાર્ય શ્રી હેમચ ંદ્રસૂરિને નમસ્કાર કરી, સિદ્ધરાજના ભયથી જેના પ્રાણ કઠે આવ્યા છે-તે કહી રહ્યો છે કેગુરુદેવ, મ'લિંક સંભળાવા. હવે મે આપધાત દ્વારા આ જીવનને અંત આણવાના નિરધાર કર્યાં મ પ્રકા છે. આ રખડતી હુ શા મને ખૂની છે. રાજ્યના મા હો કે નહી તે રિન સે રહ્યો. રાજ્યોના વશમાં અવતરવું. દુનિયાની નજરે ભલે આશીર્વાદરૂપ લેખાતું ડું”, મારે મન તે વિષેના પ્યાલા છે. મંત્રીશ્વર નની મા અને આપીની છત્રછાયા ન ભળી હતા કે પકડાત કે ભૂંડા માતે મા પામત. આ નિરાશાના ઉદ્ગાર સાંભળતાં જ પિગલ બેલી ડયા—— અરે કુમારપાળ, એ ક્ષત્રિયના સંતાન ને રાજ્યના સાચા વારસદાર, તને આવા નિરારાના સુર કાઢવા શોભતા નથી. યાદ કર પેલું કવિવચન ‘ક’ઈ લાખા નિરાશામાં અમર આશા છુપાઇ છે.' રાત્રિ પડે છે તે બીજે દિને સૂરજ ઊગવાની આગાહી રૂપ છે. કાયમને માટે રાત રહેતી નથી, એ પછી દિવસ થાય છે જ, વાદળ કાળા ભ્રમર બન્યા હાય છે ત્યારે સમજી લેવું કે મૂશળધાર વર્ષા થશે, પણ એ પછી સૂર્યપ્રકાશ કેવા મતાહર લાગે છે. દુ:ખની પરંપરા આવી હોય ત્યારે માનવે સમજી રાખવું કે એને છેડે આવવાની તૈયારી થઈ રહી છે. સુખના ૬૬ાડા દેખાવાના છે. દુઃખ પછી સુખને પણુ અસ્તોદયનો નિયમ લાગુ પડે છે જ. ભાવી રાજવી, તારે નિરાગ્ન થવાનો લેશમાત્ર જરૂર નથી. તારા નસીબમાં પાટણનો ગાદી સો ટકા લખાયેલી છે. પૂજ્ય ગુરુમહારાજ, આવું તે મે જ્યાતિષીના મુખે સાંભળીને હૃષ્ટપર પરાઓ વહેરી લીધી છે. કેટલાય માનવીઓના ઉપકાર હેઠળ એ સારુ આવ્યા છેં. ગૂજર ભૂમિની હદ ઓળંગી જુદા જુદા પ્રદેશમાં ભમ્યા છું. જાતજાતના અનુભવો મેળવ્યા છે, મીઠા વયા સાંભળ્યા છે તેમ કડવી વાણી પણ ઓછી નથી સુણી. જીવન ટકાવવા દૂષિત માર્ગે પણ ગયા છુ, છતાં આજના બનાવે મારી ધીરજ ખુટાડી છે અને મન પે!કારી રહ્યું છે કે-તારાથી ઉપગારીના ઋણને ભલે નથી વળવાના. નકામો શા માટે અત્યંતે ' ,

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20