Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રામ ને શ્રી સારમુનિ. કાલિક મુનિ નવાણું યાત્રાને અનુભવ. શાંતિનાથના ચામાસા વખતે. હૃમિતારિ મુનિ. થાવચ્ચેાપુલ. શુકપરિવ્રાજક ( શુકાચા ) સેલગાવ્યા. સુભદ્ર મુનિ. બાહુબલિના પુત્ર. સ’પ્રતિ જિનના થાવÁાગણુધર, ભરત ચક્રવર્તીને પાટે. પુ’ડિરક ગણધરને પાટે, ભરત (દશરથપુત્ર ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨૫૫૭૭૭ સુનિ. ચાઢ હજાર સાથે, એક હજાર સાથે, એક હજાર સાથે. પાંચસે' સાથે. સાતસે' સાથે. એક હજાર ને આડ એક હુન્નર સાથે ૧ અસયાતા રાજા, અસ'ખ્યાતા પટાધર(મુનિ) ત્રણ ક્રોડ સાથે. એક ક્રોડ સાથે. એક હજાર સાથે (સહુ કમલ ગિરિ) આ શિવાય જેની સાથેના પરિવારની સખ્યા કહેવામાં આવી નથી એવા ભરતપુત્ર બ્રહ્મર્ષિ, ચાર પુત્ર સહિત શાંતનુ રાજા, ચંદ્રશેખર, ઋષભસેન જિન, દેવકીજીના છ પુત્ર ( કૃષ્ણના ભાઈ), જાળી મયાળી ને ઉવયાળી (દિલકુમાર ), સુવ્રત શેઠ, મડક મુનિ, આણંદ ઋષિ, ૪૫ મુનિ, સાત નારદ, અધક વિષ્ણુ, ધાર ણી તે તેના ૧૮ કુમાર વિગેરે ઘણા ઉત્તમ જીવા સિદ્ધિપદને પામ્યા છે; તેમજ અયમત્તા મુનિની કાઉસગ્ગ મુદ્રાએ પ્રતિમા હોવાથી તે અને સુકેશળ મુનિનાં પગલાં હોવાથી તે પણ આ તીર્થ અતકૃત કેવળી થઇને સિદ્ધિપદને પામ્યા છે. આ સંબંધી હન્તુ વધારે આધારા જાવાની અપેક્ષા છે. આટલી હકીકતે રોશન કર્યા બાદ હવે કેટલીક ખાસ સૂચનાએ કરવાની જરૂર જણાય છે. કારણકે મારા ૯૯ યાત્રાના દિવસોમાં મને યઊંચ અનુભવ થયા છે તે જૈન બ‘એની સમક્ષ પ્રદર્શિત કરવાની હું મારી ફરજ સમજું છું, ૧ પ્રથમ તો આ તીર્થે દ્રવ્યની સાનુકૂળતાવાળા ગૃહસ્થે અવશ્ય એક વખત સંઘ કાઢીને અનેક ભવ્ય જીવોને સાથે લઇને આવવુ.. તે પ્રસંગે પ્રથમ ગુરૂમહારાજ સમક્ષ સ ંઘપતિ તિલક કરાવવું, અને આ તીર્થે આવીને ગુરૂમહારાજના હાચથી તી માળ પહેરવી. આ બંને ક્રિયાએ બહુજ ઉત્તમ છે, અને ફળવૃદ્ધિ કરનારી છે. તેની વિશેષ વિધિ ગુરૂમહારાજથી જાણી લેવી. For Private And Personal Use Only ૨ યાત્રા કરવાની શરૂઆત કરવામાં આવે ત્યાંરથી જીવયતના ન જળવાય એટલા વધેલા ન રડવુ. ચાગ્ય અવસરેજ ચડવુ,

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36