Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org たと જૈન ધર્મ પ્રકાશ સક્ષિપ્ત વિવેચન--જ્ઞાનયુજ શ્રીમદ્ યાજિયજી ! આપશ્રી મહાત્માને અમારા નમસ્કાર–ત્રિકાળવદન હૈ ! ‘તુ” શબ્દ પ્રેમ અને ઉલ્લસિત હૃદયના ઉત્કટ આવેશમાં વપરાય છે. વિક્રમ સવત અરાડમાં શતકમાં તેમના સમાન સત્તાધારી અને સમર્થ વિદ્વાન કાઇ નહેાતા; તેથી તેમને જ્ઞાનપુ જ-જ્ઞાનનિધિ કહેવામાં આ વ્યા છે. શ્રી માનવિજયજી ગણુિં કે જે તેમના સમકાલીન હતા તે તેમની સ્તુતિમાં ચામ્યજ કહે છે કે સધિયાચિતાનનું મુખ્યસ્થતામધિશનાતવળકાર્યાઃ જેએ સત્ય તર્કવડે તીક્ષ્ણ થયેલી બુદ્ધિથી સમગ્ર દેશનામાં શિપદ પામ્યા અને જે તપગચ્છમાં અગ્રણી છે. આજ જ્ઞાનની યેતિથી કાશીમાં અન્ય દ્દનીઓને સકામાં જીતી જૈનમતના પ્રભાવ વિસ્તાર્યાં છે. તેનું મહાત્મ્ય દર્શાવવા તેમને ‘મહાત્મા’ એ પદથી કૃષિત કરવામાં આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસનની ઉન્નતિ કરવાને જે જે મહાન મળે! કામે લગાડવામાં આવે છે તે તે મહાન્ ખળા શ્રીમદ્ યોાવિજયજીએ પ્રગટાવી ઉપયોગ કર્યાં છે, તેમાં મુખ્ય ત્રણ ખળે છે—૧ શાસ્ત્રખળ, ૨ આત્મબળ, ૩ ભવ્યતા. આ ત્રણે મળેને પ્રથમ ઉપસંહાર પ્રથમની કડીમાં આ પ્રમાણે કરવામાં આવે છે. પ્રમાણ, સનય (કારણકે શ્રીમદ્ ધાતેજ કંધે છે કે ‘વાણી વાચક જસતણી, કોઇ નયે ન અધુરી ૐ' ) આદિથી પૂરિત એવાં શાસ્ત્રના માર્યાં આપશ્રીએ દર્શાવ્યા, શકિત-આત્મબળનુ સ્ફુરણ કર્યું અને શુભ સુંદર એવા જૈનશાસનમાં ભવ્યતાને દાખલ કરી. ભવ્યતા એટલે ખાહ્યાડ બર; આ પણ એક જાતનું બળ છે કે જેથી અપક્રિયારૂચિ થવા પ્રથમ આકર્ષાય છે, અને પછી ધીમે ધીમે વસ્તુની ઉત્તમતા શ્વેતાં સત્ય માર્ગ પ્રત્યે વિશેષ પ્રતીતિમાન્ થાય છે. હવે તે બળેમાંથી પ્રત્યેક બળનું સંક્ષિપ્ત વિવરણ કરીએ. ૧ શાસ્ત્રખળ-શાસનની ઉન્નતિ અર્થે જૈનશાસ્ત્રાના અભ્યાસ સાથે જૈનેતર દશા પર પણ આધિપત્ય ( unsty ) મેળવવાની ખાસ આવશ્યકતા રહે છે; કાહ્યુકે જૈનધર્મની વિશેષતા દર્શાવવા તુલનાત્મક દાર્શનિક જ્ઞાન હોય તેજ જૈનધ ની ઉત્તમતા સિદ્ધ કરી શકાય; તેથી શ્રમદે પ્રથમ ગુરૂ પાસે જૈનશાસ્ત્રાનુ' અધ્યમન કરી પછી કાશીમાં અન્ય સવ દર્શનોના અભ્યાસ બ્રાહ્મણા પાસે કરવા પોતાના !કાશુરૂ શ્રીમદ્ વિનયવિજયજી સાથે ગયા. બ્રાહ્મણે પહેલાંથી જેનાના હુ વિશ કી હતા. તેઓ કદી કેનાને વિશે શીખવતા નહિં, એટલુજ નહિં પરંતુ વિના સામાનહિ, 7 પર ગતિમ આદિ કષાયપુર્ણ શ્લોક રચી સ્વ . આ ત્રણે બળામાં મુખ્યમ મ છે તેની ચર્ચા પતિ લાલને ઉપસ્થિત કરી છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36