Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ www.kobatirth.org શ્રી જૈન ધમ પ્રકાશ, તેમજ દાણા માણસે ભેગા થઈ નકામી ગતી કરી અસ્યરસના કામને ઇબ્યોથી કે 'પથી પગાડી ન નાખે એ પણ ખાસ નિયમ છે. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કોન્ફરન્સનો સાલ ઘણી જગાએથી ફરિયાદ થાય છે કે કાન્સ ના અધિવેશનમાં ડામાડમાં બહુ મોટા ખરચ થાય છે. આ હકીકતમાં કેટલીક સત્યતા છે. પણ તેને અંગે બીન વિચારો પણ ખાસ કરવા યોગ્ય છે. કાન્ફરન્સની હીલચાલ લેાકપ્રિય થવામાટે આવા હાડમાથી દશેક ખેડક જુદીજુદી જગાએ ભરવી અને ત્યાર પછી તેના ઉદ્દેશ અને હેતુ લોકેામાં સુપ્રસિદ્ધ થાય ત્યારપછી જવામદાર આગેવાને નુ' વિચારશીળ મંડપ વરસમાં બે ચાર દિવસ તદ્દન સાદા આકારમાં એકત્ર થઈ સૂચનાના આકારમાં નિહ પણ ડરાવના આકારમાં નિયમે આધે-આ કા ન્ફરન્સનું સાધ્યમિક છે અને બીજી કોન્ફરન્સથીજ તે સાધ્યબિંદુ હતુ. નિઃસ્વા ર્ભ કામ કરનારા કેણુ કાણુ છે, તેઓને ઓળખવાનું અને તેએના સબંધમાં આવવાનુ' અને તેને એકત્ર કરવાનું કેન્દ્ર કેન્ફરન્સ છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા મા જે સેટી સંખ્યામાં લોકોનું આકર્ષણ તે તરફ કરવું યુકત છે અને વાલઃ પતિ ત્રિ[Ç એ નિયમ પ્રમાણે ખાડાઠમાઠ પણ શરૂઆતમાં રાખવા યુક્ત છે. હવે એકાન એ અધિવેશન મારવાડ મેવાડ ને પાણમાં, એકાદ બે ગેલમાં અને એકાદ દક્ષિણમાં થઈ જાય તે ત્યારપછી બારમી કોન્ફરન્સ સુબઇ એલાવી તેને આકાર અને ખ ધારણ તદ્ન ફેરવી નાંખવુ' યુક્ત છે. હજી થોડો વખત હાલની સ્થિતિ પ્રમાણે થોડો ગરથ કરવાથી લાલ છે. અત્યારના અધારણ પ્રમાણે કેન્ફરન્સના ઉદ્દેશ વિચારશેત્રમાં ફેરફાર કરવાના છે, અને તે ઉદ્દેશમાં તે ઘણે અંશે ફતેહ પામી છે. કોઇ આગે વાનનું કોન્ફરન્સના ઠરાવ રૂિદ્ધ વર્તન એઇ કોન્ફરન્સને ઉતારી પાડવા જેવું વચન નીકળી ન્તય એ વસ્તુ સ્વરૂપ અને વ્યવહારૂ કાર્ય પદ્ધતિના સામાન્ય નિયમેના વિશેષ જ્ઞાનની ગેરહાજરી બતાવે છે. કોન્ફર-સનું સૂચક સ્વરૂપ ધ્યાનમાં લેતાં જે ખરા કરવામાં આવે છે તે વિશેષ નથી, ગાદી તકીની એકથી ચાલી શકે માટે ખુશીની એડક ન કરવી એવે વિચાર કરનારાએ! આવા મોટા સમૃહમાં કેટલી ગુચવશે ઉભી થાય તેને બ્યુલ કરતા નથી. ઝુમર, ફુલ કે ધ્વજા પતાકાના ખરચ કાંઇપણુ અગવડ વગર આઠે કરી શકાય. ખરચની ખમતમાં બહુ સખત થવાની હાલ જરૂર નથી. લગ્નાદિક પ્રસંગે હજારનાં ખરચ કરનારા ગૃહસ્થી સ્વામિકિત માં થોડા રૂપિયા ખરચી નાંખે તે અયોગ્ય નહિ કહેવાય. વળી ભાવનગર કેન્ફરન્સ વખતે કરેલાં અધારણથી ડેલીગેટેની સંખ્યામાં મોટો ફેર પડી જવાને સંભવ છે. અને ચાર પાંચ બેઠક પછી તદ્ન સ્વરૂપ ફેરવી નાખતી વખત નામના ખરચે કેન્દ્ રન્સ મેલાવવાના સવાલ હાથ ધરવા ચેાગ્ય છે. આગેવાના આવે અને સામાન્ય ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32