________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મર્માણ અને માતી.
૧૩
પોતે એ પ્રમાણે સમાવતી એટલુ જ નહીં પણ રાતે પોતાનું વર્તન પણ એવુજ ઉચ્ચે રાખતી; તે સાથે હવે પછી પોતાના ઘરસંસાર કેમ સુખરૂપ ગાલે અને બાળ! સારો રહેલા કેમ સુખી થાય એમ કરવાની ફરજ મેહનલાલના ગુજરી જવાથી પાના માથે આવી પડેલી છે. એવું સમન્ ત્તી અને તેને માટે ચિંતાતુર રહેતી.
મોહનલાલના મૃત્યુ સમયે તેના મંદવાડમાં પુષ્કળ ખર્ચ થવાથી ધણી મેડી પાલક ગંગાના હાથમાં બાકી રહી હતી. કરકસરથી ખર્ચ ચલાવતો પણ ત્રણ વર્ષે તે લિક પુરી થઇ ગઇ. પોતાના આવા તગીના વખતમાં પણ તેણીએ ખળકાની કેળવણીમાં ખામી આવવા દીધી નહેાતી. પાતાના ખળકને સારી વણી આપવામાં તેણીએ કેટલી આશાએ બાંધી હતી અને એ માામાં તેણીએ કેળવીનુ માંકુ કામ પ્રથમની જેમજ શરૂ રખ્યુ હતુ. હવે તેણીની તે સર્વ આશાએ નિરાશાના રૂપમાં જણાવા લાગી. પેટ પુરતુ ખાવાના કાંકાં લાગવા માંડ્યા તા કેળવણીના ખર્ચ પાતાથી કઇ રીતે ઉપડશે તેને માટે ક્લ્પ વિકલ્પ થવા લાગ્યા,
જે દિવસે મણિલાલ મોતીને માટે હીરા રોડણી પારો કાંઇ કામ લેવા ગમે તેની બે હીના અગાઉ ગગાએ પાતાના ઘરખર્ચના હીસાબ લખી વિચાર કર્યા તા તેને તાના ઉપર તંગી આવી પડશે એમ લાગ્યું. મણુિભાઇની આ વખતે ચઉદ વર્ષની ઉંમર થઈ હતી. તે મુંબઇની ન્યુહાઇસ્કુલમાં મેટ્રીક કલાસમાં હતો અને આ વર્ષે પાસ થવા માટે અભ્યાસ ઉપર સારી મહેનત કરતા હતા. ગામ તે રાત્રે મીના શુઇ ગયા પછી મણિ જે કે માતાનુ લેસન વાંગને હના તેની પાસે એકાંતમાં પેાતાની સ્થિતિથી તેને વાઇફ્કો અને ભાજ સુધી નિર્ભિત રાખ્યા હતા તેને ચિંતાતુર કા ન દીકરાએ કેટલીક વખત સુધી ભાલત ચલાવી. છેવટે ગગા જે ઝીકઅલકનું ભરત કામ કરતી હતી તે વધારે વખત કરવાનુ અને મણિભાઇએ પોતાના અભ્યાસમાંથી વખત માૌ એક છાકરાને ભણાવવા જવુ અને ઘરમાં માં મદદ થાય તેમ કરવાનું રાવ્યું. બીજે દિવસે ગગાએ તેિ ઉપર જ્યાં રઇ હીરા પાણી મારફત ગે વાત કરી અને તેઓએ પેતામાં ફેર નગીને જ પાતાની સાથેજ રહેતા હતા અને હાલ ઇંગ્રેજી ને ધાણુમાં હતા તેને ઘણાવવા આવવાનું મુકરર કર્યું. ગંગાના કાસફારી લધા શુભના પગારથી ઘરને ખર્ચ ગરી
For Private And Personal Use Only