Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માં જન ધન પ્રકા. પણ તેમજ થયું. કુદરતે હવે જૂદીજ રીતનું વલણ લી મેહનલાલ તબીયત બગડી, તેને સંગ્રહણીનો વ્યાધિ લાગુ પડશે અને દિવસે દિવસે શરીર સુકાતું ગયું. તેની સ્ત્રીઓ ઘણી નતની સારવાર કરી, નાની માવાર સ્થિતિ છતાં એક ગૃહસ્થ પગારમાં અને તે પણ ભવિતવ્યના વિપરીત હોવાથી કાં પણ ફેર પડયો નથી અને તે કાળ ભોગ થઈ પડે. મહાલન થયુ સમયે તેમને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાન હતા. મણિલાલની ઉંમર તે વખતે દશ વર્ષની હતી અને મોતોને ઉંમર સાત વર્ષની હતી. માતા પિતા બને કેળવાયેલા, રાણી, પ્રમાણિક અને મળતાવડા હોવાથી સ્વભાવિક રીતે બાળકોમાં પણ તે ગુ, ઉર્યા હતા તે સાથે દંપતી નાની વયમાંથી બાળકોને સારી રીતે નીતિની અને ધાર્મિક કેળવણી આપ્યા કરતા હતા તથા સામાયિક, પૂજા વિગેરે ધાર્મિક ક્રિયા શીખવતા હતા. મોહનલાલના ગુજરવાથી કુટુંબની સઘળી ચિંતા ગંગા ઉપર આવી પડી. પતિ મરથી તેને ઘણું દુઃખ લાગ્યું. એક પ્રેમી છે, એક બી ના પાસામાં રહી આ ક્ષણિક અને દુ:ખમય રાંરા પર પ બને હતું, તે બેડ ખંડિત થવાથી ગંગાને અસહા દિલગીરી થઈ; તેને હદય ઉપર મેટ આધાત લાગ્યો પણ તેણુએ તે દિલગીરી બીજી અને શ્રી એની જેમ માથું કુટવામાં, છાતી ફુટવામાં, રાગડા તાણી રૂદન કરવામાં કે ખુણે પાળવામાં બતાવી નહીં તેણીએ ધામિક કેળવણી સારી રીતે લીધી હતી, સંસારનું સ્વરૂપ તે સમજતી હતી તેથી તેણે પોતાને હદયને કાળા દયમાંજ ફામાાં . એભ કરેલાં માનવદયની ક્ષાને લીમ કાઈ ખો - ર , પતિ સાંભરી આવતે, પોતાના ગરીબ સંસારની આ 'ક ચિંતાઓ મુંઝવતી ત્યારે પણ તે બાળકોની રૂબરૂ નહી ૦૪ગાવતાં પાને એકલી બેસી હદય ખાદી કરતી. બાળકને તો તે હંમેશાં ર૪ દે છે અને સમજાવતી કે-માર હાલાઓ ! આ દુનીઓ એક મુસાફરી છે અને તેમાં દરેક પ્રાણી માત્ર છે. પાન કાનુસાર રાજિત થયેલી મુરારી બુરા રાજા દિલ ને અનાથા ભાભા કરવાનું છે. માટે મરણ પામે છે કે ન કરે તેના ગુનું રક્ષણ કરી તે ગ ઘ અને માંઆ પણ મુસાફરી આપણને સુખરૂપ થાય તે ય કરવા. ભા' કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28