________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિ અને મત.
- ૧૪૧ હું પણ તમારી સાથે તમારી માને જોવા આવું છું " એમ કહી તે. ણીએ બાળકોને જરા વાર ધાભાવ્યા. તરતજ ગઈ આવી અને તેમાં મણિ
તીને સાથે સારી રહેશને ગયા. આ વખતે હીરાશેઠાણીએ અરધી રાપેલી પેલી દ્વારા તથા બી. રતાં નારંગી વિગેરે ફળે સાથે લઈ લીધાં હતાં.
iણી ધામાં ઓછું બેલરી અને અંતઃકરણેમાં સમજનારી હતી : છતાં રસ્તામાં તેના ઉદ્ઘાર નીકળ્યા વિના રહ્યા નહીં. બાળકને ઉદ્દેશીને
ગીએ કહ્યું વહાલાં બચ્ચાંઓ તમારી વક જોઈ હું બહુજ ખુશી થે છે. જેઓ પ્રમાણિકપણ વાં છે તેઓ સુખી થાય છે અને તમે પણ આવી રીતનું વન રાધાકાળ રાખશો તો સુખી થશો જ. તમારી માતાએ - તમને આવી શિલા અને રાધ આવ્યા છે એ તેણીની બચ્ચાંઓને કેળ. વવાની કૃતિ છે. આવી માત રેકર્ડ એકજ હોય છે, પણ જો માતાઓ સુધરીને તમારી મા ની ખરી માતા થાત આપણી કોમનો જલદી ઉદય થાય.
તેઓ રાવે માહીમ પહોંચ્યા. કરાશેઠાણીએ ગંગાની તબીયતના સમાચાર પુમા, કેટલીક આધારાના આપી અને પછી તેના બાળકોના દ્રાક્ષ રબંધી નાની વાર્તા કહી બતાવી તે સાથે જ પેલી દ્રાક્ષ અને ફળોની ભરેલી ટાપલી તેણીને આપી અને કહ્યું–બહેન તું આ ફળ વાપરજે બીજો. જોઈએ તે મંગાવો અને તારી તબીયનને સમાચાર હંમેશા મણિલાલ સાથે કલજે. તારા જેવી માતાથી આ બાળક ભાગ્યશાળી છે અને એવા બાળકથી તું ગરીબ છતાં તવંગર છે.' ઉઠતી વખતે તેણે મણિના હાથમાં દશ રૂપિયાની નોટ આપી અને કહ્યું કે તું કોઈ વાતે મુંઝાઈશ નહીં અને તારી આ માંટે દવા વિગેરે જે વસ્તુ જોઈએ તે લાવી તેની યોગ્ય સત્રવાર કરજે - હીરારોઠાણીની આવી માયા અને રાણી પ્રકૃતિ માટે માતા અને બાળક ખુશી થયા અને તેને તથા તેણીના જેવા ઉદાર માણસને સંજોગ પાત થવા માટે પરમાત્માને આભાર માનવા લાગ્યા. તેના ગયા પછી ગંગાએ મણિ અને મારી પાસે સારી કહ્યું- મારા વહાલાંઓ! જે. પરમામા ઉપર આસ્થા રાખે છે તેને ને હેપ ત્યાંથી સહાય આવી મળે. છે. દીરાઠાણી ખરેખરી ઉદાર અને અન છે. મહટા ઘરનાં બૈરાઓ તોછડાં, મોજી અને બવ હાય છે. મહારાજાને તે દોષથી તેઓ મુક્ત છે. બીજુ બાટાંઓની ભેટ હમેશાં માટાંઓને ત્યાં જ જાય છે, ગરીબોને કોઈ સંક નાનું પણ નથી પરંતુ ખરા ગરીબને પાદદ કરવાથી કેટલો ફાયદો છે તે
For Private And Personal Use Only