Book Title: Jain Dharm Prakash 1897 Pustak 013 Ank 06 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધન પ્રદેશ, તે રન ન મ ર કે ? “ ;- - : રે ના ૦ - કાન છે આ ૬ માં સ્થાને છે કે, વિનાશ - •. . . . . . . * * * * * ના આ પ્રમાણેના વચને સાંભળીને અભબ બોલ્યા કે-“કહે ભાઈ ! અહીં દુ:ખ શુ છે? જે અહીં સ્વયંસિદ્ધ એવું આ વૃક્ષરૂપ ઘર છે. અને અમે સુખે કરીને પુષ્પ ફળાદિનું બેજ મેળવીએ છીએ. વળી હ મ ગ આ વૃક્ષો પણ બ. ધ પલ્લવીત થયા છે. આ દયને આનંદ આપનારી પ્રિયા નિરંતર સંમિપે રહેનારી છે. આ કરતાં સમુદ્રને પાર પામ્યા પછી અમને વધારે સુખ શું' પ્રમ થવાનું છે ? ? ?--- - ૮૨": : - કાં ૮૨ રા માટે પ્રસ્થાન કરીએ. આ દીપ મહા શોભનીક છે માટે હું અહીંથી તમારી સા થે કદી પણ આવવાનો નથી.” આ પ્રમાણેના તે વગને તેની નરકગ. નિ નામની સીટ પણ કાન થશે માન્ય કર્યા. દુરભવ્ય બે –-હું સમુદ્રને પાર પાડવા માટે તમારી સાથે આવીશ ખરો પણ હમણા નહીં; ઘણું કાળ પછી આવીશ. તેની તિર્થ ગતિ નામી અનામે પણ એ વાત અમદા સામું અને ખેતી કે હું નાથ ? તમે બરાબર કહ્યું છે. ભવ્ય બેલ્યો કે-હે ભાઈ ! હમણા તો તમે જાઓ હું કીનારે આ વવા ઇચ્છું છું તો ખરો પરંતુ કેટલાક વર્ષ પછી તમારી સાથે આવીશ. નરગતિ નામની તેની આીએ તે વાત મંજુર કરી. મારા સિદ્ધિ છે કે- બા ! હું એક પછી તમારી સાથે આપીશ. તે સ્વર્ગગતિ ની પીએ આ કથન મુન છે એમ કહ્યું, આ પ્રમાણે ચારેને ઉતારી સાંભળીને તેમજ તેને રે મને મળી આવીને વિચારો જાણી આવેલ પુરૂષો નિવારવા લાગ્યા કે-ચડે ! અહીં આ દંપતિએ કૃમિનું સા૨ ", આર્થિકરી દે છે કે કે મન વચન કાયા છે તેઓ એક હાય તેવા દ્રષ્ટિએ પડે છે. નિને એ ચોગ દૂરથી આવી મળે છે તે છતાં મુળરૂપ અને પ્રમાદિક સરખા પણ જે થાય છે તેમાં વિધાના જ કુશળતા ભવે છે. આ પ્રમાણે વિચારીને તે ચારે પુરૂષોની ઉપેક્ષા કરી, આવા પુરૂદ મહિને - છે કે “કહે હવે તમારે શું વિચાર છે' તદ ભવરિદ્ધિ છે કે નિ: કારણ બંધુઓ ! આ દુર એ કઈ સમુદ્રમાંથી બીલકુલ કાલિંબ કર્યા સિવાર માં પાર ઉતારો. અહી ને મુખ માં આવે છે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18