Book Title: Jain Dharm Prakash 1897 Pustak 013 Ank 06 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રા જેનધર્મ પ્રકાશ. ૪ મેહની પુત્રી સ્વર્ગ ગતિને આરેસિદ્ધિ પરો, અને ૫ ક્ષીણમેહની પુત્રી સિદ્ધિગતિને તભવસિદ્ધિ પર. આ પ્રમાણે પગેને પિતાપિતાને ગ્ય કન્યાઓ પ્રાપ્ત થઈ ત્યારથી વધુવને ઉચિત એક સંબંધવડે પ્રતિ યુક્ત મનવાળા થઈને તેઓ રા લાગ્યા અને મહાહરિ પણ સ્નેહની બહુળનો હેવાથી પિતાના ભાઈની પાસે જ રવા લાગ્યા. અાવ્યાદિક પાંગેએ પિતાની વધભાઓની સાથે સુખ ભોગવતા સતા એ પ્રમાણે બહુ કાળ નિર્ગમન કર્યો. એકદા દોપાર્જન કરવા માટે સર્વ સામગ્રી તૈયાર કરી, અનેક પ્રકારના કયાણ લઈને, પોતપોતાની રીઓ સહિત, અનેક નદીના કૌતુક બ ગળાદિ કરીને મારે દિવસે શુભ મુહુ ઉત્સાહ સહીત તે પાંચે પુરૂએ જુદા જુદા પાંચ વહાણુમાં બેસી રજીપ તરફ પ્રયાણ કર્યું. તે વહાણો અતિ વેગવડે સમુદ્રમાં ચાલતાં જ્યારે મધ્ય સમુદ્રમાં પહોચ્યા તેવામાં એકાએક આકાશમાં જાણે તેઓના દુર્ભાગ્ય ચડીને આવ્યા હોય તેમ વાદળા ઓ ચડીને આવ્યા. કાપાત જેવા વિજળી ઝબકા થવા લાગ્યા, જિત ગરાના નિધિત થયા અને એક બી10ને દેખી ન શકાય તેવો ગાઢ અંધકાર સર્વ આકાશમાં વ્યાપી ગયો. તે વખતે વહાણમાં એકલા ઉતારૂ એ જીતની આશા છોડી દીધી. તેમાંથી કેટલાક ગાબત પરાવમાં હિતકારી એનું દેવ ગુરૂનું રમણ કરવા લાગ્યા. અને કેટલાક કાર મનુ દ્રવ્ય, પુત્ર અને કળાદિકના મેહમાં મૃઢ થયા રા મૃત્યુ પાર આવેલું ઈ મુછ થઈ ટળી પડયા. તે વખતે મુશળ જેવી પાણી ની ધારાવ વદ વરસવા લાગ્યો, અને તત્કાળ તેઓના દુર્ભાગ્ય ગેગથી વહાશું જળ વડે પૂરાઈ ગયું. પોતે પછી પાણીના મનોરધ જેમ | થાય તેમ તે પાંગે બહાણે રાજ ભા થઇ કચાશ થ' ગયા. તે - હાણુમાં બેઠેલા સર્વ લોકો સમુદામી કા મેગથી હાકાર કરી છેજ એ જળશરણ થઈ ગયા. ભીતરયતાના બેગથી ભવ્યાદિ પાંગે પુરને પોતપોતાની રજી સહીત કેક પાણીનું કામ થયું. તે પછીની સાથે તેઓ સજોડે વળગી ૫૯. સમુદ અતિ ઉછળતા દળ કહેવામાં આ તે અથડાવા, પીડા ગાક પકારના જળપર - ધી બસ કરાના i પગ પર રાત દિન ( ! રહી છે તે કંથારી ઇંગ નામના ધાને કિનારે કિના. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18